જાણો પુલવામામાં શહીદ થયેલાં 40 જવાનોને CRPFએ કેવી રીતે કર્યા યાદ?

|

Feb 14, 2020 | 11:44 AM

પુલવામાં આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. કાશ્મીરમાં સીઆરપીએફને ડિપ્લોય કરવામાં આવી છે અને તે આતંકવાદીઓની વિરુદ્ધ ઓપરેશન ચલાવે છે. આવી જ રીતે 14 ફેબ્રુઆરી, 2019ના રોજ એક કાફલો પસાર થઈ રહ્યો અને તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ભારતના સીઆરપીએફ યૂનિટના 40 જવાન શહીદ થઈ ગયા હતા. Facebook પર તમામ મહત્વના […]

જાણો પુલવામામાં શહીદ થયેલાં 40 જવાનોને CRPFએ કેવી રીતે કર્યા યાદ?

Follow us on

પુલવામાં આતંકી હુમલાને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. કાશ્મીરમાં સીઆરપીએફને ડિપ્લોય કરવામાં આવી છે અને તે આતંકવાદીઓની વિરુદ્ધ ઓપરેશન ચલાવે છે. આવી જ રીતે 14 ફેબ્રુઆરી, 2019ના રોજ એક કાફલો પસાર થઈ રહ્યો અને તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ભારતના સીઆરપીએફ યૂનિટના 40 જવાન શહીદ થઈ ગયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

https://twitter.com/crpfindia/status/1228023791621533696?s=20

આ પણ વાંચો :   પાટણમાં આયુષ્માન કૌભાંડઃ એક જ પરિવારના 97 અને સિદ્ધપુરમાંથી 44 બોગસ કાર્ડ મળ્યા

CRPFના ઓફિશીયલ ટ્વીટર હેંડલ પરથી જવાનોને યાદ કરવામાં આવ્યા છે. ટ્વીટમાં લખવામાં આવ્યું કે તમારા શૌર્યના ગીત કર્કશ અવાજમાં પણ ખોવાયા નથી, ગર્વ એટલો હતો કે અમે મોડે સુધી રોયા નથી. આ ઉપરાંત ટ્વીટમાં જવાનોના ફોટાની સાથે લખવામાં આવ્યું કે અમે અમારા ભાઈઓને સલામ કરીએ છીએ જેને પુલવામામાં રાષ્ટ્રની સેવા કરતાં પોતાના જીવ આપી દીધા, અમે આજ સુધી તેમને ભૂલ્યા નથી, અમે બહાદુર શહીદોના પરિવારની સાથે ઉભા છીએ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ શહીદો માટે લેથપુરા કેમ્પ ખાતે એક શહીદ સ્મારક પણ બનાવવામાં આવશે અને તેમાં શહીદોની તસવીરો પણ રાખવામાં આવશે. આ ઉપરાંત 40 જવાનના ઘરેથી મગાવવામાં આવેલી માટી પણ આ સ્મારકમાં રાખવામાં આવી છે. સીઆરપીએફનું ધ્યેય વાક્ય સેવા અને નિષ્ઠા છે તે પણ આ સ્મારકમાં લખવામાં આવશે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article