પૂર્વ નાણા પ્રધાન અરૂણ જેટલીની તબિયત વધુ ખરાબ, 15 ઓગસ્ટની રાત્રીએ થઈ હતી સર્જરી

|

Aug 16, 2019 | 6:52 AM

પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીની તબિયત ફરી ખરાબ થઈ છે. 15 ઓગસ્ટની રાત્રીએ અરૂણ જેટલીની સર્જરી થઈ હતી. જે બાદ તેમની તબિયત ખરાબ થઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શુક્રવારની સવારે જેટલીની તબિયતના ખબરઅંતર પૂછવા પહોંચ્યા હતા. 9 ઓગસ્ટના દિવસે એમ્સમાં દાખલ થયા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more […]

પૂર્વ નાણા પ્રધાન અરૂણ જેટલીની તબિયત વધુ ખરાબ, 15 ઓગસ્ટની રાત્રીએ થઈ હતી સર્જરી

Follow us on

પૂર્વ નાણાપ્રધાન અરૂણ જેટલીની તબિયત ફરી ખરાબ થઈ છે. 15 ઓગસ્ટની રાત્રીએ અરૂણ જેટલીની સર્જરી થઈ હતી. જે બાદ તેમની તબિયત ખરાબ થઈ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શુક્રવારની સવારે જેટલીની તબિયતના ખબરઅંતર પૂછવા પહોંચ્યા હતા. 9 ઓગસ્ટના દિવસે એમ્સમાં દાખલ થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

આ પણ વાંચોઃ મલેશિયામાં હિન્દુ વિરુદ્ધ નિવેદન આપવા બદલ ભાગેડુ ઝાકિર નાઈક સામે કાર્યવાહી થશે!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

છેલ્લા ઘણા દિવસથી અરૂણ જેટલીની એમ્સમાં સારવાર થઈ રહી છે. ડૉક્ટરોના હિસાબે અરૂણ જેટલીની તબિયત સુધરી રહી હતી. પરંતુ સર્જરી બાદ તબિયત ખરાબ થઈ ચૂકી છે. ખરાબ તબિયતના કારણે જ તેમણે મંત્રી ન બનવાનો નિર્ણય કર્યો હતો. તેઓ મોદી સરકારના પહેલા કાર્યકાળમાં નાણાપ્રધાન તરીકે ફરજ પર રહ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

 

Next Article