લોકસભામાં પ્રજ્ઞા ઠાકુરે ફરી માગી માફી, નથુરામ ગોડ્સેને મેં દેશભક્ત કહ્યો નથી

|

Nov 29, 2019 | 10:30 AM

ભોપાલથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ત્રણ કલાકમાં બે વખત માફી માગી છે. મહાત્મા ગાંધીની હત્યા કરનારા નથુરામ ગોડ્સેને દેશભક્ત કહેવા મામલે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. જે બાદ આજે પ્રજ્ઞા ઠાકુરે માફી માગી છે. સાથે કહ્યું કે, મેં નથુરામ ગોડ્સેને દેશભક્ત કહ્યો નથી. અને જો કોઈને તકલીફ પહોંચી તો માફી ચાહુ છું. Web Stories View […]

લોકસભામાં પ્રજ્ઞા ઠાકુરે ફરી માગી માફી, નથુરામ ગોડ્સેને મેં દેશભક્ત કહ્યો નથી

Follow us on

ભોપાલથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ત્રણ કલાકમાં બે વખત માફી માગી છે. મહાત્મા ગાંધીની હત્યા કરનારા નથુરામ ગોડ્સેને દેશભક્ત કહેવા મામલે વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. જે બાદ આજે પ્રજ્ઞા ઠાકુરે માફી માગી છે. સાથે કહ્યું કે, મેં નથુરામ ગોડ્સેને દેશભક્ત કહ્યો નથી. અને જો કોઈને તકલીફ પહોંચી તો માફી ચાહુ છું.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન રૂપાણીના કાર્યક્રમમાં જીવના જોખમે બાળકોને લઈ જવાનો VIDEO વાયરલ

સાધ્વી પ્રજ્ઞાએ બીજી વખત માફી માગતા કહ્યું કે, મેં 27/11/2019ના દિવસે SPG બિલ પર ચર્ચા દરમિયાન નથૂરામ ગોડ્સેને દેશભક્ત કહ્યો નથી. આમ છતાં કોઈને ખોટું લાગ્યું તો ક્ષમા માફી માગુ છું. જે પહેલા 12 વાગ્યે પણ લોકસભામાં સાધ્વી પ્રજ્ઞાએ માફી માગી હતી. જો કે, વિપક્ષી નેતાઓનો હોબાળો યથાવત્ હતો. જે પછી લોકસભા સ્પીકરે તમામ પક્ષની બેઠક બોલાવી હતી. જેમાં નક્કી કર્યું કે, સાધ્વી પ્રજ્ઞાએ સદનમાં ફરી માફી માગી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 10:02 am, Fri, 29 November 19

Next Article