PM મોદી સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 74મા સત્રને સંબોધન કરશે, ઈમરાન ખાનના ભાષણ વખતે નહીં હાજર રહે PM મોદી!

|

Sep 27, 2019 | 12:33 PM

PM મોદી આજે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 74માં સત્રને સંબોધન કરશે. PM મોદી ભારતના સમય મુજબ 7:30 કલાકે પોતાનું સંબોધન આપશે. પોતાના સંબોધનમાં પાકિસ્તાનનું નામ લીધા વગર પણ તેની શરણમાં આતંકવાદ વિરુદ્ધ શાબ્દીક વાર કરી શકે છે. જો કે એક માહિતી અનુસાર  પાકિસ્તાનના PM ઈમરાનના સંબોધન વખતે PM મોદી હાજર રહેશે નહીં. રોચક VIDEO જોવા માટે […]

PM મોદી સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 74મા સત્રને સંબોધન કરશે, ઈમરાન ખાનના ભાષણ વખતે નહીં હાજર રહે PM મોદી!
pm modi

Follow us on

PM મોદી આજે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 74માં સત્રને સંબોધન કરશે. PM મોદી ભારતના સમય મુજબ 7:30 કલાકે પોતાનું સંબોધન આપશે. પોતાના સંબોધનમાં પાકિસ્તાનનું નામ લીધા વગર પણ તેની શરણમાં આતંકવાદ વિરુદ્ધ શાબ્દીક વાર કરી શકે છે. જો કે એક માહિતી અનુસાર  પાકિસ્તાનના PM ઈમરાનના સંબોધન વખતે PM મોદી હાજર રહેશે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચોઃ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવની ફાંસી પહેલાની 12 કલાકની ક્રાંતિકારક ક્ષણો વિશે જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

PM મોદી સંબોધન દરમિયાન વિશ્વના સમુદાયને અનુલક્ષીને સંબોધન કરશે. જે દરમિયાન આતંકવાદનો ઉલ્લેખ કરી શકે છે. ત્રણ દેશના પ્રમુખો બાદ PM મોદીનું સંબોધન થશે. તો ઈમરાન ખાન 7મા નબંર પર પોતાની વાત સામે રાખશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article