VIDEO: મા નર્મદાના વધામણાં કરવા PM મોદી કેવડિયા પહોંચ્યા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના પ્રોજેક્ટનું કર્યું નિરીક્ષણ

|

Sep 17, 2019 | 3:31 AM

PM મોદી પોતાના 69મા જન્મ દિવસે ગુજરાતમાં છે અને મા નર્મદાના વધામણાં કરશે. PM મોદી કેવડિયા કોલોની પહોંચ્યા છે. કેવડિયામાં તેઓ વિકસી રહેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું.  ત્યારબાદ સવારે 10થી 11 કલાકે ગરૂડેશ્વરમાં દત્ત મંદિરે જઇને દર્શન કરશે. એટલું જ નહિં ચિલ્ડ્ન ન્યૂટ્રીશન પાર્કની મુલાકાત પણ કરશે. સવારે 10થી 11 કલાક સુધી પીએમ મોદી કેવડિયામાં જાહેર […]

VIDEO: મા નર્મદાના વધામણાં કરવા PM મોદી કેવડિયા પહોંચ્યા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના પ્રોજેક્ટનું કર્યું નિરીક્ષણ

Follow us on

PM મોદી પોતાના 69મા જન્મ દિવસે ગુજરાતમાં છે અને મા નર્મદાના વધામણાં કરશે. PM મોદી કેવડિયા કોલોની પહોંચ્યા છે. કેવડિયામાં તેઓ વિકસી રહેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું.  ત્યારબાદ સવારે 10થી 11 કલાકે ગરૂડેશ્વરમાં દત્ત મંદિરે જઇને દર્શન કરશે. એટલું જ નહિં ચિલ્ડ્ન ન્યૂટ્રીશન પાર્કની મુલાકાત પણ કરશે. સવારે 10થી 11 કલાક સુધી પીએમ મોદી કેવડિયામાં જાહેર સભાને સંબોધશે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ રીતે 69મા જન્મદિવસની પાઠવી શુભેચ્છા

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારબાદ બપોરે સવા કલાકે પીએમ મોદી પરત સચિવાલય પરત ફરશે. ગાંધીનગર સચિવાલથથી તેઓ રાજભવન પરત ફરશે. જ્યાં દોઢથી અઢી વાગ્યા સુધી રાજભવનમાં બેઠક કરશે.આ બેઠક રાજકીય રીતે ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. ત્યારબાદ અઢી વાગ્યા બાદ તેઓ પરત દિલ્લી જવા રવાના થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article