તૃણમુલ કૉંગ્રેસની સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાંની તબિયત ખરાબ થતા હોસ્પિટલમાં દાખલ

|

Nov 18, 2019 | 3:22 PM

તૃણમુલ કૉંગ્રેસની સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાંની તબિયત અચાનક ખરાબ થઈ. નુસરત જહાને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. જેના કારણે નુસરત જહાં શિયાળુ સત્રમાં પણ હાજરી આપી શકી નહીં. આ પણ વાંચોઃ અમેરિકામાં અભ્યાસ માટે જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પહેલી વખત 2 લાખ પાર પહોંચી Web Stories View more પાંડવો-કૌરવોની […]

તૃણમુલ કૉંગ્રેસની સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાંની તબિયત ખરાબ થતા હોસ્પિટલમાં દાખલ

Follow us on

તૃણમુલ કૉંગ્રેસની સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાંની તબિયત અચાનક ખરાબ થઈ. નુસરત જહાને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. જેના કારણે નુસરત જહાં શિયાળુ સત્રમાં પણ હાજરી આપી શકી નહીં.

આ પણ વાંચોઃ અમેરિકામાં અભ્યાસ માટે જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પહેલી વખત 2 લાખ પાર પહોંચી

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

નુસરત જહાં હાલ ICUમાં દાખલ છે. જો કે તેની તબિયત સ્થિર છે. નુસરત જહાંના પ્રવક્તા અભિષેક મજમુદાર અનુસાર તેને જલ્દી જ હોસ્પિટલમાંથી રજા પણ મળી જશે. ગઇકાલે નુસરત જહાંને અપોલો ગ્લેન્જલ્સ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. સૂત્રો મુજબ નુસરતની તબિયત ખરાબ થવાનું કારણ દવાઓનો ઓવરડોઝ છે. જો કે નુસરતના પરિવારે આ કારણનું ખંડન કર્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article