કેશુબાપાના નિધને લઈ ભાજપે પેટાચૂંટણી સંબંધિત તમામ જાહેરસભાઓ અને પ્રચાર કાર્ય બંધ રાખવાનો કર્યો નિર્ણય

|

Oct 29, 2020 | 5:53 PM

કેશુભાઈ પટેલના નિધનના સમાચાર આવતાં જ રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કાર્યક્રમો રદ કરાયા છે અને 1 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. કેશુભાઈ પટેલના નિધનના સમાચાર આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં ઘેરો શોક પ્રસર્યો છે. હાલ ગુજરાત વિધાનસભાની 8 બેઠક પર પેટાચૂંટણી ચાલી રહી છે અને ભાજપના દિગ્ગજ નેતાઓ, રાજ્ય અને કેન્દ્રના મંત્રીઓ, ભાજપના […]

કેશુબાપાના નિધને લઈ ભાજપે પેટાચૂંટણી સંબંધિત તમામ જાહેરસભાઓ અને પ્રચાર કાર્ય બંધ રાખવાનો કર્યો નિર્ણય

Follow us on

કેશુભાઈ પટેલના નિધનના સમાચાર આવતાં જ રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કાર્યક્રમો રદ કરાયા છે અને 1 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. કેશુભાઈ પટેલના નિધનના સમાચાર આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીમાં ઘેરો શોક પ્રસર્યો છે. હાલ ગુજરાત વિધાનસભાની 8 બેઠક પર પેટાચૂંટણી ચાલી રહી છે અને ભાજપના દિગ્ગજ નેતાઓ, રાજ્ય અને કેન્દ્રના મંત્રીઓ, ભાજપના કાર્યકરો દ્વારા પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે કેશુબાપાના નિધનના સમાચાર આવતાં જ તેમના શોકમાં ભાજપે પેટાચૂંટણી સંબંધિત તમામ જાહેરસભાઓ અને પ્રચાર કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: ગીરસોમનાથ: કેશુભાઈ પટેલના નિધનથી સોમનાથ સ્વયંભૂ બંધ, શોપિંગ મોલ સહિતના બજારો બંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article