ગીરસોમનાથ: કેશુભાઈ પટેલના નિધનથી સોમનાથ સ્વયંભૂ બંધ, શોપિંગ મોલ સહિતના બજારો બંધ

કેશુભાઈ પટેલના નિધનના સમાચાર આવતાં જ રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કાર્યક્રમો રદ કરાયા છે અને 1 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. કેશુભાઈ પટેલ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન હતા, તેથી કેશુબાપાના નિધનના સમાચાર મળતાં જ સોમનાથ સ્વયંભૂ બંધ થયું છે અને સોમનાથ શોપિંગ મોલ સહિતના બજારો પણ બંધ થયા છે. આ પણ વાંચો: અમદાવાદઃ વડાપ્રધાનના કાર્યક્રમમાં […]

ગીરસોમનાથ: કેશુભાઈ પટેલના નિધનથી સોમનાથ સ્વયંભૂ બંધ, શોપિંગ મોલ સહિતના બજારો બંધ
Follow Us:
| Updated on: Oct 29, 2020 | 5:30 PM

કેશુભાઈ પટેલના નિધનના સમાચાર આવતાં જ રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કાર્યક્રમો રદ કરાયા છે અને 1 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. કેશુભાઈ પટેલ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન હતા, તેથી કેશુબાપાના નિધનના સમાચાર મળતાં જ સોમનાથ સ્વયંભૂ બંધ થયું છે અને સોમનાથ શોપિંગ મોલ સહિતના બજારો પણ બંધ થયા છે.

આ પણ વાંચો: અમદાવાદઃ વડાપ્રધાનના કાર્યક્રમમાં થઈ શકે છે ફેરફાર, પીએમ મોદી કેશુબાપાની શ્રદ્ધાંજલિ સભામાં જાય તેવી શક્યતા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">