ગીરસોમનાથ: કેશુભાઈ પટેલના નિધનથી સોમનાથ સ્વયંભૂ બંધ, શોપિંગ મોલ સહિતના બજારો બંધ
કેશુભાઈ પટેલના નિધનના સમાચાર આવતાં જ રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કાર્યક્રમો રદ કરાયા છે અને 1 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. કેશુભાઈ પટેલ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન હતા, તેથી કેશુબાપાના નિધનના સમાચાર મળતાં જ સોમનાથ સ્વયંભૂ બંધ થયું છે અને સોમનાથ શોપિંગ મોલ સહિતના બજારો પણ બંધ થયા છે. આ પણ વાંચો: અમદાવાદઃ વડાપ્રધાનના કાર્યક્રમમાં […]
કેશુભાઈ પટેલના નિધનના સમાચાર આવતાં જ રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી કાર્યક્રમો રદ કરાયા છે અને 1 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. કેશુભાઈ પટેલ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન હતા, તેથી કેશુબાપાના નિધનના સમાચાર મળતાં જ સોમનાથ સ્વયંભૂ બંધ થયું છે અને સોમનાથ શોપિંગ મોલ સહિતના બજારો પણ બંધ થયા છે.
આ પણ વાંચો: અમદાવાદઃ વડાપ્રધાનના કાર્યક્રમમાં થઈ શકે છે ફેરફાર, પીએમ મોદી કેશુબાપાની શ્રદ્ધાંજલિ સભામાં જાય તેવી શક્યતા
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો