રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ PM મોદીનું સંબોધન, રાહુલ અને સોનિયા ગાંધી જેલમાં કેમ નથી આ વાતનો આપ્યો જવાબ

|

Jun 25, 2019 | 2:45 PM

લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીના નિવેદનનો ઉલ્લેખ કરતાં કૉંગ્રેસ પર કટોકટીને લઇને પ્રહાર કર્યો. મોદીએ કહ્યું કે, અમારી સરકારને એટલા માટે કોસવામાં આવે છે કેમ કે અમે કેટલાક લોકોને જેલમાં ન નાંખ્યા, કેમ કે આ કટોકટી નથી. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more Nita […]

રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ PM મોદીનું સંબોધન, રાહુલ અને સોનિયા ગાંધી જેલમાં કેમ નથી આ વાતનો આપ્યો જવાબ

Follow us on

લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીના નિવેદનનો ઉલ્લેખ કરતાં કૉંગ્રેસ પર કટોકટીને લઇને પ્રહાર કર્યો. મોદીએ કહ્યું કે, અમારી સરકારને એટલા માટે કોસવામાં આવે છે કેમ કે અમે કેટલાક લોકોને જેલમાં ન નાંખ્યા, કેમ કે આ કટોકટી નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

 

આ લોકતંત્ર છે, એટલે કોને જેલમાં મોકલવા તેને નિર્ણય કોર્ટ કરે છે. સાથે વડાપ્રધાને હુંકાર કર્યો કે ભ્રષ્ટાચાર સામે તેમની લડાઇ ચાલુ રહેશે. એટલું જ નહીં કૉંગ્રેસને આડે હાથ લેતા પીએમ મોદીએ કૉંગ્રેસની રીતિ અને નીતિ પર કટાક્ષ કર્યા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચોઃ મુંબઈમાં BEST બસમાં સફર કરનારા મુસાફરો માટે ખૂશખબર, ઓછામાં ઓછા ભાડામાં ઘટાડો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ સોમવારે લોકસભામાં સવાલ ઉઠાવતા કહ્યું કે, કોંગ્રેસ એક ભ્રષ્ટ પાર્ટી છે તો પછી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને હજુ સુધી કેમ જેલ થઈ નથી. સાથે કોંગ્રેસનો બચાવ કરતા રંજન ચૌધરીએ કહ્યું કે, જે કોંગ્રેસના નેતાઓને ભાજપ ચોર કહીને સત્તા પર આવી તે નેતાઓ આજે પણ સંસદમાં બેઠા છે. સાથે પ્રશ્ન પણ પૂછ્યો કે શું તમારી સરકાર સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને જેલ મોકલવામાં સફળ થઈ શકી છે. આ તમામ બાબતો પછી કોંગ્રેસ નેતાએ PM મોદીને સેલ્સમેન ગણાવ્યા હતા.

Published On - 2:45 pm, Tue, 25 June 19

Next Article