સચિન પાયલટ ભાજપમાં નહી જોડાય, કહ્યુ મારી છબી ખરાબ કરવાનુ ષડયંત્ર

રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટે કહ્યુ છે કે તેઓ ભાજપમાં નહી જોડાય. સમાચાર એજન્સી સાથે ટેલિફોનીક વાતચીતમાં સચિન પાયલટે આક્ષેપ કર્યો છે કે કેટલાક લોકો તેમની રાજકીય છબીને ખરાબ કરવા માટે જાણી જોઈને, સચિન પાયલટ ભાજપમાં જોડાશે તેવી વાતો ફેલાવી રહ્યાં છે. મે અશોક ગેહલોત પાસે કોઈ જ મોટો હોદ્દો માગ્યો નહોતો. હુ કોંગ્રેસમાં […]

સચિન પાયલટ ભાજપમાં નહી જોડાય, કહ્યુ મારી છબી ખરાબ કરવાનુ ષડયંત્ર
Follow Us:
| Updated on: Jul 15, 2020 | 4:59 AM

રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલટે કહ્યુ છે કે તેઓ ભાજપમાં નહી જોડાય. સમાચાર એજન્સી સાથે ટેલિફોનીક વાતચીતમાં સચિન પાયલટે આક્ષેપ કર્યો છે કે કેટલાક લોકો તેમની રાજકીય છબીને ખરાબ કરવા માટે જાણી જોઈને, સચિન પાયલટ ભાજપમાં જોડાશે તેવી વાતો ફેલાવી રહ્યાં છે. મે અશોક ગેહલોત પાસે કોઈ જ મોટો હોદ્દો માગ્યો નહોતો. હુ કોંગ્રેસમાં હોઉ કે ના હોઉ, રાજસ્થાનની જનતાની સેવા કરતો રહીશ. આગળની રણનીતિ બાબતે સચિન પાયલટે કોઈ સ્પષ્ટતા કરી નથી. પણ સચિન પાયલટે વાતવાતમાં ઈશારો કર્યો છે કે તેઓ રાજસ્થાનની રાજનીતિમાં સક્રીય રહેશે પછી તે કોંગ્રેસમાં હોય કે ના હોય..

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">