ઈમાનદારીનું ઈનામ! IAS અધિકારીની 27 વર્ષની નોકરીમાં 53મી વખત કરાઈ બદલી

|

Nov 27, 2019 | 5:12 PM

હરિયાણા કેડરના વરિષ્ઠ અધિકારીએ સોશિયલ મીડિયામાં પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. ઈમાનદાર અધિકારી હોવાથી સતત 53મી વાર તેમનું ટ્રાન્સફર થયું છે. હરિયાણા સરકારે હવે અશોક ખેમકાને પુરાતત્ત્વ વિભાગમાં મોકલી આપ્યા છે અને પ્રધાન સચિવ બનાવ્યા છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના […]

ઈમાનદારીનું ઈનામ! IAS અધિકારીની 27 વર્ષની નોકરીમાં 53મી વખત કરાઈ બદલી

Follow us on

હરિયાણા કેડરના વરિષ્ઠ અધિકારીએ સોશિયલ મીડિયામાં પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. ઈમાનદાર અધિકારી હોવાથી સતત 53મી વાર તેમનું ટ્રાન્સફર થયું છે. હરિયાણા સરકારે હવે અશોક ખેમકાને પુરાતત્ત્વ વિભાગમાં મોકલી આપ્યા છે અને પ્રધાન સચિવ બનાવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેની સાથે શિવાજી પાર્કમાં આ નેતાઓ પણ લઈ શકે છે શપથ

ઈમાનદારીના લીધે તેઓનું ટ્રાન્સફર દરેક વિભાગમાંથી કરી દેવાઈ છે અને તેઓના 27 વર્ષના કરિયરમાં 53મું ટ્રાન્સફર આપવામાં આવ્યું છે. આ ટ્રાન્સફર બાદ તેમનું દર્દ સોશિયલ મીડિયામાં છલકાયું હતું અને તેઓએ આ બાબતે એક ટ્વીટ કર્યું હતું. તેઓએ લખ્યું કે ઈમાનદારીનું ઈનામ જલાલત.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article