AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં લવ જેહાદ કાયદો લાગુ કરો, ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વહેલીતકે કાયદો બનાવવા કરી માગ

ઉત્તર પ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ લવ જેહાદ રોકવા કાયદો બનાવવાની માગ ઉઠી છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા બાદ હવે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ મેદાનમાં આવ્યા છે. મનસુખ વસાવાએ માગ કરી છેકે ગુજરાતમાં પણ લવ જેહાદને રોકવા માટે કાયદો બનાવવો જોઈએ. મનસુખ વસાવાએ કહ્યું હતું હતું કે લવ જેહાદ ભારતીય સંસ્કૃતિને તોડવાનું એક વિદેશી […]

ગુજરાતમાં લવ જેહાદ કાયદો લાગુ કરો, ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વહેલીતકે કાયદો બનાવવા કરી માગ
| Updated on: Dec 02, 2020 | 10:48 PM
Share

ઉત્તર પ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ લવ જેહાદ રોકવા કાયદો બનાવવાની માગ ઉઠી છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા બાદ હવે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ મેદાનમાં આવ્યા છે. મનસુખ વસાવાએ માગ કરી છેકે ગુજરાતમાં પણ લવ જેહાદને રોકવા માટે કાયદો બનાવવો જોઈએ. મનસુખ વસાવાએ કહ્યું હતું હતું કે લવ જેહાદ ભારતીય સંસ્કૃતિને તોડવાનું એક વિદેશી ષડયંત્ર છે. તેમણે એવું પણ કહ્યું હતું કે હિન્દુ યુવતીઓને કેવી રીતે ફસાવવી તેને લઈને મુસ્લિમ યુવકોને તાલીમ પણ આપવામાં આવે છે. વસાવાએ કહ્યું હતું કે લવજેહાદના નામે હિન્દુ યુવતીઓનું જીવન બરબાદ કરી દેવામાં આવે છે અને આ રોકવા માટે વહેલીતકે કાયદો બને તેવી મનસુખ વસાવાએ માગ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">