Gujarati NewsPoliticsGovt negligence is the key factor for the spread of coronavirus gujarat congress chief amit chavda
કોરોના મામલે કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર, બે દિવસના કરફ્યુથી કાબુમાં આવશે કોરોના?
કોરોના મામલે સ્થિતિ ગુજરાતમા બેકાબુ બનતા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉધડો લીધા બાદ હવે કોંગ્રેસે પણ પ્રહાર કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે જ્યારે કામગીરી કરીને જાગૃતિ લાવવાની હતી ત્યારે કામગીરી કરી નહીં, જેને કારણે સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવવો પડ્યો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકારને સવાલ કર્યો કે ડિસેમ્બર મહિનામાં કોરોના બેકાબુ થશે એવું સુપ્રીમ […]
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા
Follow us on
કોરોના મામલે સ્થિતિ ગુજરાતમા બેકાબુ બનતા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારનો ઉધડો લીધા બાદ હવે કોંગ્રેસે પણ પ્રહાર કર્યા છે. કોંગ્રેસે કહ્યું કે જ્યારે કામગીરી કરીને જાગૃતિ લાવવાની હતી ત્યારે કામગીરી કરી નહીં, જેને કારણે સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવવો પડ્યો. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકારને સવાલ કર્યો કે ડિસેમ્બર મહિનામાં કોરોના બેકાબુ થશે એવું સુપ્રીમ કોર્ટ કહ્યું તો શું 2 દિવસના કરફ્યુથી કોરોના રોકાઈ જશે? સરકાર પાસે કોઈ આયોજન નહીં હોવાનો પણ તેમણે આક્ષેપ લગાવ્યો.