કોંગ્રેસે બુદ્ધિમાન, સંકટમોચક અને કુશળ નેતા ગુમાવ્યા, પૂર્વ કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલાએ અર્પી શોકાંજલિ

|

Nov 25, 2020 | 1:25 PM

કૉંગ્રેસને આજે એક બુદ્ધિમાન અને કુશળ નેતાની ખોટ પડી છે. જે કદાચ કોઈ ક્યારેય નહીં પૂરી શકે. ઈન્દિરા ગાંધીના સમયથી લઈને રાહુલ ગાંધી સુધી અહેમદ પટેલ કૉંગ્રેસના સંકટમોચક રહ્યા છે. કૉંગ્રેસ સત્તામાં હોય કે પછી સત્તાની બહાર, અહેમદ પટેલ એક એવા નેતા હતા જેમનો રૂતબો કાયમ રહ્યો. તો નેતાના નિધનને પગલે પૂર્વ કોંગ્રેસ નેતા શંકરસિંહ […]

કોંગ્રેસે બુદ્ધિમાન, સંકટમોચક અને કુશળ નેતા ગુમાવ્યા, પૂર્વ કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલાએ અર્પી શોકાંજલિ

Follow us on

કૉંગ્રેસને આજે એક બુદ્ધિમાન અને કુશળ નેતાની ખોટ પડી છે. જે કદાચ કોઈ ક્યારેય નહીં પૂરી શકે. ઈન્દિરા ગાંધીના સમયથી લઈને રાહુલ ગાંધી સુધી અહેમદ પટેલ કૉંગ્રેસના સંકટમોચક રહ્યા છે. કૉંગ્રેસ સત્તામાં હોય કે પછી સત્તાની બહાર, અહેમદ પટેલ એક એવા નેતા હતા જેમનો રૂતબો કાયમ રહ્યો. તો નેતાના નિધનને પગલે પૂર્વ કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલાએ અહેમદ પટેલને શોકાંજલિ અર્પી છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article