Gujarati NewsPoliticsCongress neta ahemad patel na nidhan par shankar sinh vaghela ni sokanajali
કોંગ્રેસે બુદ્ધિમાન, સંકટમોચક અને કુશળ નેતા ગુમાવ્યા, પૂર્વ કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલાએ અર્પી શોકાંજલિ
કૉંગ્રેસને આજે એક બુદ્ધિમાન અને કુશળ નેતાની ખોટ પડી છે. જે કદાચ કોઈ ક્યારેય નહીં પૂરી શકે. ઈન્દિરા ગાંધીના સમયથી લઈને રાહુલ ગાંધી સુધી અહેમદ પટેલ કૉંગ્રેસના સંકટમોચક રહ્યા છે. કૉંગ્રેસ સત્તામાં હોય કે પછી સત્તાની બહાર, અહેમદ પટેલ એક એવા નેતા હતા જેમનો રૂતબો કાયમ રહ્યો. તો નેતાના નિધનને પગલે પૂર્વ કોંગ્રેસ નેતા શંકરસિંહ […]
Follow us on
કૉંગ્રેસને આજે એક બુદ્ધિમાન અને કુશળ નેતાની ખોટ પડી છે. જે કદાચ કોઈ ક્યારેય નહીં પૂરી શકે. ઈન્દિરા ગાંધીના સમયથી લઈને રાહુલ ગાંધી સુધી અહેમદ પટેલ કૉંગ્રેસના સંકટમોચક રહ્યા છે. કૉંગ્રેસ સત્તામાં હોય કે પછી સત્તાની બહાર, અહેમદ પટેલ એક એવા નેતા હતા જેમનો રૂતબો કાયમ રહ્યો. તો નેતાના નિધનને પગલે પૂર્વ કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલાએ અહેમદ પટેલને શોકાંજલિ અર્પી છે.