Delhi : રાજકીય અટકળો વચ્ચે CM Yogi Adityanath કેન્દ્રીય ગૃહપ્રધાન Amit Shah ને મળ્યાં, PM MODI સાથે પણ કરશે મુલાકાત

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) અચાનક દિલ્હી પહોંચ્યા અને ઉત્તરપ્રદેશ સરકારમાં કેબિનેટ વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારની ચર્ચા વચ્ચે ગૃહમંત્રી અમિત શાહને મળ્યા.

Delhi : રાજકીય અટકળો વચ્ચે CM Yogi Adityanath કેન્દ્રીય ગૃહપ્રધાન Amit Shah ને મળ્યાં, PM MODI સાથે પણ કરશે મુલાકાત
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ દિલ્હીમાં ગૃહપ્રધાન અમિત શાહને મળ્યાં
Follow Us:
| Updated on: Jun 10, 2021 | 6:01 PM

Delhi : ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) આગામી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly elections) મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) ના નેતૃત્વમાં લડશે કે નહિ તે અંગે રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું હતું. પરંતુ આ તમામ રાજકીય અટકળો વચ્ચે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાતેહ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી છે.

ગૃહપ્રધાન અમિત શાહને મળ્યાં યોગી આદિત્યનાથ ગુરુવારે સાંજે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) અચાનક દિલ્હી પહોંચ્યા અને ઉત્તરપ્રદેશ સરકારમાં કેબિનેટ વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારની ચર્ચા વચ્ચે ગૃહમંત્રી અમિત શાહને મળ્યા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વચ્ચેની આ બેઠક અંગે કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યપ્રધાન યોગીએ ગૃહપ્રધાન અમિત શાહને કોરોના નિયંત્રણ અંગે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા લેવામાં આવેલા પગલા અંગે એક રીપોર્ટ આપ્યો છે. પરંતુ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ કઈક જુદા જ પ્રકારની ચાલી રહી છે.

ઉત્તરપ્રદેશમાં કેબિનેટ વિસ્તરણની ચર્ચાઓ ઉત્તરપ્રદેશમાં આગામી ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી (Uttar Pradesh Assembly elections) ચૂંટણી પહેલા નેતાઓ વચ્ચે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. આ બેઠકો અંગેની સૌથી મોટી ચર્ચા કેબિનેટના વિસ્તરણને લઈને થઈ રહી છે.

ગુજરાત કેડરના IAS અધિકારી અને PM MODI ખુબ નજીકના માનવામાં આવતા એ.કે.શર્મા ઉત્તરપ્રદેશ વિધાન પરિષદના સભ્ય બન્યા બાદ ઉત્તરપ્રદેશ સરકારમાં કેબિનેટ વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

PM MODI સાથે પણ મુલાકાત કરશે યોગી આદિત્યનાથ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની મુલાકાત બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) કેટલાક અન્ય કેન્દ્રીય પ્રધાનો અને પાર્ટીના કાર્યકરો સાથે મુલાકાત કરી શકે છે. શુક્રવારે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો કાર્યક્રમ પણ નિશ્ચિત છે. આ સાથે ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાને મળવાનો મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો એક કાર્યક્રમ પણ છે.

એ.કે.શર્માને બનાવાશે નાયબ મુખ્યપ્રધાન? લગભગ બે અઠવાડિયા પહેલા ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી.એલ. સંતોષ લખનઉની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે ઉત્તરપ્રદેશના બંને નાયબ મુખ્યપ્રધાનો, પ્રધાનો અને ધારાસભ્યો સાથે અલગ બેઠક યોજી હતી. ચર્ચાઓ શરૂ થઈ હતી કે ભારતીય જનતા પાર્ટી (BJP) ઉત્તરપ્રદેશમાં ફેરફાર કરવા જઈ રહી છે. ઉત્તરપ્રદેશ વિધાન પરિષદના સભ્ય બનેલા એ.કે.શર્માને નાયબ મુખ્યપ્રધાન તેમજ કેશવપ્રસાદ મૌર્યને ફરીથી પ્રદેશ અધ્યક્ષ બનાવવાની અટકળો શરૂ થઈ હતી.

આ પણ વાંચો : Udyam Registration : કોરોનાકાળમાં રાજ્યમાં 1,89,303 MSME નું રજીસ્ટ્રેશન થયું, સરકાર આપે છે આ લાભો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">