બસપા સુપ્રીમો માયાવતી કરશે બૌદ્ધ ધર્મ અંગિકાર, જાણો નાગપુરમાં શું કહ્યું?

|

Oct 15, 2019 | 12:50 PM

બહુજન સમાજવાદી પાર્ટી સુપ્રીમો માયાવતીએ ધર્મ પરિવર્તન કરવાની વાત ઉચ્ચારી છે. તેઓએ કહ્યું કે ભીમરાવ આંબેડકરની જેમ તેઓ પણ દીક્ષા લેશે પણ આ ફેંસલો યોગ્ય સમયે કરવામાં આવશે. મહારાષ્ટ્ર વિધાનસભા 2019ની ચૂંટણીમાં માયાવતીનું આ એલાન ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ […]

બસપા સુપ્રીમો માયાવતી કરશે બૌદ્ધ ધર્મ અંગિકાર, જાણો નાગપુરમાં શું કહ્યું?

Follow us on

બહુજન સમાજવાદી પાર્ટી સુપ્રીમો માયાવતીએ ધર્મ પરિવર્તન કરવાની વાત ઉચ્ચારી છે. તેઓએ કહ્યું કે ભીમરાવ આંબેડકરની જેમ તેઓ પણ દીક્ષા લેશે પણ આ ફેંસલો યોગ્ય સમયે કરવામાં આવશે. મહારાષ્ટ્ર વિધાનસભા 2019ની ચૂંટણીમાં માયાવતીનું આ એલાન ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  હત્યા કે આત્મહત્યા? કુવામાંથી મળ્યો યુવતીનો મૃતદેહ, જુઓ VIDEO

માયાવતીએ બૌદ્ધ ઘર્મ અપનાવવાની વાત નાગપુરમાં એક સભા દરમિયાન કરી. સભાને સંબોધિત કરતાં માયાવતીએ કહ્યું કે બાબાસાહેબ આંબેડકરે પોતાના દેહાંત પહેલાં ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. તમે પણ મારા ધર્મ પરિવર્તન બાબતે વિચારતા હશો. હું પણ બૌદ્ધ અનુયાયી બનવાની દીક્ષા જરુરથી લઈશ પણ આ ત્યારે જ થઈ શકશે જ્યારે યોગ્ય સમય આવશે. આવું ત્યારે થશે જ્યારે આખા દેશમાં મોટી સંખ્યામાં લોકો આવું ધર્માંતરણ કરે. ધર્માંતરણની પ્રક્રિયા ત્યારે જ સંભવ છે જ્યારે બાબા સાહેબના અનુયાયી રાજકીય જીવનમાં પણ તેમના ચીંધેલા રસ્તાં પર ચાલે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

માયાવતીની પાર્ટીને લોકસભાની ચૂંટણીમાં પણ ઝટકો લાગ્યો છે. સમાજવાદી પાર્ટી સાથેનું ગઠબંધન વધારે રંગ લાવ્યું નહીં. જેના લીધે માયાવતી ઈચ્છે કે દલિતો પાછા એક મંચ પર આવે અને પાર્ટી ફરીથી મજબૂત થાય. આમ માયાવતી જો લાખો દલિતો સાથે ધર્મપરિવર્તન કરે તો તે ગેમ ચેન્જર ચૂંટણી માટે સાબિત થઈ શકે છે તેમ છે. તો બીજી બાજુ સંઘ દ્વારા હિન્દુ ધર્મના તમામ તબક્કાના લોકોને જોડવામાં આવી રહ્યાં છે. આમ આ માયાવતીનો નિર્ણય ફરીથી તેમને સત્તામાં લાવશે કે નહીં તે આવનારો સમય જ નક્કી કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:44 pm, Tue, 15 October 19

Next Article