પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું હ્રદય રોગના હુમલાથી નિધન થયુ છે. સુષમા સ્વરાજના નિધન બાદ દેશ આખો શોકમાં ગરકાવ થઇ ગયો છે ત્યારે દેશના રાજકારણમાં પણ શોકનુ મોંજુ ફરી વળ્યું છે. સુષમા સ્વરાજના નિધન બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુ:ખ સાથે દેશને એક મોટી ખોટ પડી હોવાની લાગણી વ્યક્ત કરી અને કહ્યું કે સમગ્ર ગુજરાતની જનતા વતી શ્રધ્ધાંજલી અર્પુ છું.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]