24 કેરેટ ‘સોનું’ સૌથી શુદ્ધ હોવા છતાં તેમાંથી ‘ઘરેણાં’ કેમ નથી બની શકતા ? જાણી લો આ પાછળનું ‘અસલી કારણ’

24 કેરેટનું 'સોનું' સૌથી શુદ્ધ માનવામાં આવે છે. તેમ છતાંય પણ ઘણા લોકો આ 24 કેરેટ સોનામાંથી જ્વેલરી બનાવવાનું ટાળે છે. જો તમે પણ સોનું ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમને આની પાછળનું કારણ જરૂર ખબર હોવી જોઈએ.

| Updated on: Jun 22, 2026 | 5:25 PM
1 / 5
'સોનું' ખરીદતી વખતે સૌથી પહેલા તમને 22 અને 24 કેરેટ સોના વચ્ચેનો તફાવત ખબર હોવો જોઈએ. આ સાથે એ પણ ખબર હોવી જોઈએ કે, કયું સોનું ક્યારે ખરીદવું?

'સોનું' ખરીદતી વખતે સૌથી પહેલા તમને 22 અને 24 કેરેટ સોના વચ્ચેનો તફાવત ખબર હોવો જોઈએ. આ સાથે એ પણ ખબર હોવી જોઈએ કે, કયું સોનું ક્યારે ખરીદવું?

2 / 5
જણાવી દઈએ કે, ભારતમાં 'સોનું' ખૂબ જ જરૂરી છે. તહેવાર હોય કે લગ્ન પ્રસંગ, 'સોનું' ખરીદવું હંમેશા શુભ માનવામાં આવે છે. 'સોનું' એ શુભનું પ્રતીક તો છે જ, સાથે સાથે તે ઇન્વેસ્ટમેન્ટ (રોકાણ) માટે પણ સારું છે.

જણાવી દઈએ કે, ભારતમાં 'સોનું' ખૂબ જ જરૂરી છે. તહેવાર હોય કે લગ્ન પ્રસંગ, 'સોનું' ખરીદવું હંમેશા શુભ માનવામાં આવે છે. 'સોનું' એ શુભનું પ્રતીક તો છે જ, સાથે સાથે તે ઇન્વેસ્ટમેન્ટ (રોકાણ) માટે પણ સારું છે.

3 / 5
સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે, લોકો આખરે 24 કેરેટના સોનામાંથી જ્વેલરી કેમ નથી બનાવતા? વાત એમ છે કે, 24 કેરેટ સોનું ખૂબ જ નરમ હોય છે, તેથી જ્વેલરી બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી.

સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે, લોકો આખરે 24 કેરેટના સોનામાંથી જ્વેલરી કેમ નથી બનાવતા? વાત એમ છે કે, 24 કેરેટ સોનું ખૂબ જ નરમ હોય છે, તેથી જ્વેલરી બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી.

4 / 5
22 કેરેટ 'સોના'ની વાત કરીએ તો, તેને 91.6% શુદ્ધતા અને બીજી ધાતુઓ ભેળવીને બનાવવામાં આવે છે. આ સોનું જ્વેલરી બનાવવા માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે. 24 કેરેટ સોનાનો ઉપયોગ સામાન્ય રીતે ઇન્વેસ્ટમેન્ટ માટે કરવામાં આવે છે, કારણ કે તે સૌથી શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 91.6% સોનું અને 8.4% અન્ય ધાતુઓ (તાંબું, ચાંદી અથવા જસત) હોય છે.

22 કેરેટ 'સોના'ની વાત કરીએ તો, તેને 91.6% શુદ્ધતા અને બીજી ધાતુઓ ભેળવીને બનાવવામાં આવે છે. આ સોનું જ્વેલરી બનાવવા માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે. 24 કેરેટ સોનાનો ઉપયોગ સામાન્ય રીતે ઇન્વેસ્ટમેન્ટ માટે કરવામાં આવે છે, કારણ કે તે સૌથી શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 91.6% સોનું અને 8.4% અન્ય ધાતુઓ (તાંબું, ચાંદી અથવા જસત) હોય છે.

5 / 5
22 કેરેટ 'સોના'ની વાત કરીએ તો, તેને 91.6% શુદ્ધતા અને બીજી ધાતુઓ ભેળવીને બનાવવામાં આવે છે. આ સોનું જ્વેલરી બનાવવા માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે. 24 કેરેટ સોનાનો ઉપયોગ સામાન્ય રીતે ઇન્વેસ્ટમેન્ટ માટે કરવામાં આવે છે, કારણ કે તે સૌથી શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 91.6% સોનું અને 8.4% અન્ય ધાતુઓ (તાંબું, ચાંદી અથવા જસત) હોય છે.

22 કેરેટ 'સોના'ની વાત કરીએ તો, તેને 91.6% શુદ્ધતા અને બીજી ધાતુઓ ભેળવીને બનાવવામાં આવે છે. આ સોનું જ્વેલરી બનાવવા માટે સૌથી બેસ્ટ માનવામાં આવે છે. 24 કેરેટ સોનાનો ઉપયોગ સામાન્ય રીતે ઇન્વેસ્ટમેન્ટ માટે કરવામાં આવે છે, કારણ કે તે સૌથી શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં 91.6% સોનું અને 8.4% અન્ય ધાતુઓ (તાંબું, ચાંદી અથવા જસત) હોય છે.

Follow Us