ટ્રેનના ડબ્બા અને એન્જિન પર આ બફર કેમ લગાવવામાં આવે છે, શું તમે જાણો છો
ભારતીય રેલવેને દેશની લાઈફલાઈન કહેવામાં આવે છે. ભારતમાં દરરોજ લાખોની સંખ્યામાં લોકો ટ્રેનમાં સફર કરે છે. તમે પણ ટ્રેનમાં બેસી મુસાફરી કરી હશે પરંતુ શું તમે જાણો છો કો ટ્રેનના ડબ્બામાં અને એન્જિન પર બફર કેમ લાગેલા હોય છે. તો ચાલો જાણીએ.