ટ્રેનના ડબ્બા અને એન્જિન પર આ બફર કેમ લગાવવામાં આવે છે, શું તમે જાણો છો

ભારતીય રેલવેને દેશની લાઈફલાઈન કહેવામાં આવે છે. ભારતમાં દરરોજ લાખોની સંખ્યામાં લોકો ટ્રેનમાં સફર કરે છે. તમે પણ ટ્રેનમાં બેસી મુસાફરી કરી હશે પરંતુ શું તમે જાણો છો કો ટ્રેનના ડબ્બામાં અને એન્જિન પર બફર કેમ લાગેલા હોય છે. તો ચાલો જાણીએ.

| Updated on: Feb 23, 2025 | 11:12 AM
4 / 5
કહેવામાં આવે છે કે, ભારતીય રેલવેનો ઈતિહાસ અંદાજે 200 વર્ષ જૂનો છે.વર્ષ 1853માં મુંબઈ વચ્ચે પ્રથમ ટ્રેન ચલાવવામાં આવી હતી.

કહેવામાં આવે છે કે, ભારતીય રેલવેનો ઈતિહાસ અંદાજે 200 વર્ષ જૂનો છે.વર્ષ 1853માં મુંબઈ વચ્ચે પ્રથમ ટ્રેન ચલાવવામાં આવી હતી.

5 / 5
થોડા મહિના પહેલા બિહારના બરૌની જંક્શન પર કામકાજ દરમિયાન રેલ્વે કર્મચારી એક એન્જિન અને કોચ બફર વચ્ચે ફસાઈ ગયો, જેના પરિણામે તેનું મૃત્યુ થયું હતુ.

થોડા મહિના પહેલા બિહારના બરૌની જંક્શન પર કામકાજ દરમિયાન રેલ્વે કર્મચારી એક એન્જિન અને કોચ બફર વચ્ચે ફસાઈ ગયો, જેના પરિણામે તેનું મૃત્યુ થયું હતુ.