NIA, NSG અને FSL વચ્ચે શું તફાવત છે અને આ ત્રણેય એજન્સીઓનું કામ શું છે ?

|

Oct 21, 2024 | 5:21 PM

20મી ઓક્ટોબરે દિલ્હીના રોહિણી પ્રશાંત વિહાર વિસ્તારમાં CRPF સ્કૂલ પાસે જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જો કે આ બ્લાસ્ટમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ઘટનાની તપાસ માટે FSLથી લઈને NSGની ટીમ જોડાઈ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે NSG, NIA અને FSLનું કામ શું હોય છે અને તેમના વચ્ચે શું તફાવત છે.

1 / 6
20મી ઓક્ટોબરે દિલ્હીના રોહિણી પ્રશાંત વિહાર વિસ્તારમાં CRPF સ્કૂલ પાસે જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જો કે આ બ્લાસ્ટમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ દેશની રાજધાનીમાં વિસ્ફોટને સુરક્ષાની દૃષ્ટિએ મોટો ખતરો માનવામાં આવી રહ્યો છે.

20મી ઓક્ટોબરે દિલ્હીના રોહિણી પ્રશાંત વિહાર વિસ્તારમાં CRPF સ્કૂલ પાસે જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જો કે આ બ્લાસ્ટમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ દેશની રાજધાનીમાં વિસ્ફોટને સુરક્ષાની દૃષ્ટિએ મોટો ખતરો માનવામાં આવી રહ્યો છે.

2 / 6
આ ઘટનાની તપાસ માટે FSLથી લઈને NSGની ટીમ જોડાઈ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે NSG, NIA અને FSLનું કામ શું હોય છે અને તેમના વચ્ચે શું તફાવત છે.

આ ઘટનાની તપાસ માટે FSLથી લઈને NSGની ટીમ જોડાઈ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે NSG, NIA અને FSLનું કામ શું હોય છે અને તેમના વચ્ચે શું તફાવત છે.

3 / 6
NIA : 2008ના મુંબઈ હુમલા પછી ભારત સરકારે રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે NIAની રચના કરી. ભારતમાં આતંકવાદી ગતિવિધિઓની તપાસ માટે ભારત સરકારે એક અલગ એજન્સીની રચના કરી હતી. NIA એ ભારતની મુખ્ય એજન્સી છે જે આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત તમામ ગુનાઓની તપાસ કરે છે.

NIA : 2008ના મુંબઈ હુમલા પછી ભારત સરકારે રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે NIAની રચના કરી. ભારતમાં આતંકવાદી ગતિવિધિઓની તપાસ માટે ભારત સરકારે એક અલગ એજન્સીની રચના કરી હતી. NIA એ ભારતની મુખ્ય એજન્સી છે જે આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત તમામ ગુનાઓની તપાસ કરે છે.

4 / 6
NSG : વર્ષ 1984માં જ્યારે ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. તે પછી જ સરકારે એક વિશેષ સુરક્ષા જૂથ એટલે કે નેશનલ સિક્યુરિટી ગાર્ડની સ્થાપના કરી હતી.

NSG : વર્ષ 1984માં જ્યારે ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. તે પછી જ સરકારે એક વિશેષ સુરક્ષા જૂથ એટલે કે નેશનલ સિક્યુરિટી ગાર્ડની સ્થાપના કરી હતી.

5 / 6
NSG એક ખાસ પ્રકારનું સુરક્ષા દળ છે. જેનો ઉપયોગ આતંકવાદ વિરોધી કામગીરી અથવા કોઈપણ હાઈપ્રોફાઈલ સુરક્ષા મિશન માટે થાય છે. તેમને બ્લેક કેટ કમાન્ડો પણ કહેવામાં આવે છે.

NSG એક ખાસ પ્રકારનું સુરક્ષા દળ છે. જેનો ઉપયોગ આતંકવાદ વિરોધી કામગીરી અથવા કોઈપણ હાઈપ્રોફાઈલ સુરક્ષા મિશન માટે થાય છે. તેમને બ્લેક કેટ કમાન્ડો પણ કહેવામાં આવે છે.

6 / 6
FSL : ભારતમાં પ્રથમ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની સ્થાપના પશ્ચિમ બંગાળના કોલકાતામાં વર્ષ 1952માં કરવામાં આવી હતી. હાલમાં ભારતમાં કુલ 7 ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઓ છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સાયન્ટિફિક પદ્ધતિથી ગુનાઓની તપાસ કરે છે અને પુરાવા એકત્રિત કરે છે અને તેની તપાસ કરે છે. આ સિવાય તે ક્રાઈમ સીન પરથી ફિંગરપ્રિન્ટ્સ અને દસ્તાવેજોની પણ તપાસ કરે છે.

FSL : ભારતમાં પ્રથમ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની સ્થાપના પશ્ચિમ બંગાળના કોલકાતામાં વર્ષ 1952માં કરવામાં આવી હતી. હાલમાં ભારતમાં કુલ 7 ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઓ છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સાયન્ટિફિક પદ્ધતિથી ગુનાઓની તપાસ કરે છે અને પુરાવા એકત્રિત કરે છે અને તેની તપાસ કરે છે. આ સિવાય તે ક્રાઈમ સીન પરથી ફિંગરપ્રિન્ટ્સ અને દસ્તાવેજોની પણ તપાસ કરે છે.

Next Photo Gallery