Health Tips : દરરોજ ખોરાકમાં લો આ વસ્તુ, વજન ઘટાડવામાં જાદૂની જેમ કામ કરશે !

કાળા ઘઉં (Black Wheat) સામાન્ય ઘઉંની તુલનાએ વધુ પોષકતત્વોથી ભરપૂર હોય છે. તેમાં એન્થોસાયનિન નામક એક શક્તિશાળી એન્ટી-ઓક્સિડન્ટ હોય છે, જે આરોગ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે.

| Updated on: Mar 22, 2025 | 11:43 AM
4 / 8
વજન ઘટાડવામાં સહાયક: ફાઈબરની વધુ માત્રા હોવાથી તે પાચન તંત્રને મજબૂત બનાવે છે અને વજન નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.

વજન ઘટાડવામાં સહાયક: ફાઈબરની વધુ માત્રા હોવાથી તે પાચન તંત્રને મજબૂત બનાવે છે અને વજન નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.

5 / 8
ત્વચા અને વાળ માટે લાભદાયી : એન્થોસાયનિન ત્વચાના કોષોની સુરક્ષા કરે છે અને વાળને મજબૂત બનાવે છે.

ત્વચા અને વાળ માટે લાભદાયી : એન્થોસાયનિન ત્વચાના કોષોની સુરક્ષા કરે છે અને વાળને મજબૂત બનાવે છે.

6 / 8
આંખોની તંદુરસ્તી માટે સારું :લ્યુટીન અને ઝેન્થેન્થિન જેવા તત્વો આંખો ને મજબૂત બનાવે છે અને દ્રષ્ટિ માં સુધારો કરશે

આંખોની તંદુરસ્તી માટે સારું :લ્યુટીન અને ઝેન્થેન્થિન જેવા તત્વો આંખો ને મજબૂત બનાવે છે અને દ્રષ્ટિ માં સુધારો કરશે

7 / 8
કાળા ઘઉંનો લોટ બનાવી રોટલી, પરોઠા અથવા બ્રેડ બનાવી શકાય. કાળા ઘઉંનો શીરો અથવા લાપસી પણ બનાવી શકાય. દળેલા ઘઉંનો ઉપમા અથવા ખીચડી બનાવી શકાય.

કાળા ઘઉંનો લોટ બનાવી રોટલી, પરોઠા અથવા બ્રેડ બનાવી શકાય. કાળા ઘઉંનો શીરો અથવા લાપસી પણ બનાવી શકાય. દળેલા ઘઉંનો ઉપમા અથવા ખીચડી બનાવી શકાય.

8 / 8
કાળા ઘઉં સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે અને નિયમિત આહારમાં તેને સામેલ કરવાથી અનેક રોગો સામે રક્ષણ મેળવી શકાય. ( Credits: Getty Images )

કાળા ઘઉં સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે અને નિયમિત આહારમાં તેને સામેલ કરવાથી અનેક રોગો સામે રક્ષણ મેળવી શકાય. ( Credits: Getty Images )

Published On - 12:13 pm, Sat, 15 March 25