Water Bottle : પાણીની બોટલ કેટલા સમય પછી બદલવી જોઈએ?

પાણીના બોટલને એક ઠરાવિક સમય સુધી જ વાપરવી જોઈએ. ફરીથી વપરાયેલી બોટલોમાં બેક્ટેરિયા અને ગંદકી જમા થવા લાગે છે. તેથી સ્વાસ્થ પર નકારાત્મક અસર થઈ શકે છે.

| Updated on: Jun 02, 2026 | 11:26 AM
1 / 7
એક વખત ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિક બોટલનો ફરીથી ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

એક વખત ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિક બોટલનો ફરીથી ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

2 / 7
નિયમિત વપરાથી પ્લાસ્ટિકની બોટલને દર 1થી 2 મહિને બદલવી જોઈએ.

નિયમિત વપરાથી પ્લાસ્ટિકની બોટલને દર 1થી 2 મહિને બદલવી જોઈએ.

3 / 7
જો તમારી બોટલ પર તિરાડ કે સ્ક્રેચ હોય તો તેને તરત જ બદલવી અને નવી બોટલ લેવી જોઈએ.

જો તમારી બોટલ પર તિરાડ કે સ્ક્રેચ હોય તો તેને તરત જ બદલવી અને નવી બોટલ લેવી જોઈએ.

4 / 7
જો પ્લાસ્ટિક બોટલનો રંગ બદલાય તો તે સ્વાસ્થ માટે હાનિકારક હોય છે.

જો પ્લાસ્ટિક બોટલનો રંગ બદલાય તો તે સ્વાસ્થ માટે હાનિકારક હોય છે.

5 / 7
જો ઇન્સ્યુલેટેડ (ઇન્સ્યુલેટેડ) બોટલ પરનું રબર સીલ ક્ષતિગ્રસ્ત થઈ જાય તો કેપ અથવા બોટલ વહેલા તકે બદલવી.

જો ઇન્સ્યુલેટેડ (ઇન્સ્યુલેટેડ) બોટલ પરનું રબર સીલ ક્ષતિગ્રસ્ત થઈ જાય તો કેપ અથવા બોટલ વહેલા તકે બદલવી.

6 / 7
ખાતરી કરો કે તમારી પાણીની બોટલ સ્વચ્છ છે અને નિયમિતપણે બદલાતી રહે. સારા સ્વાસ્થ્યની શરૂઆત સ્વચ્છ પાણીથી થાય છે.

ખાતરી કરો કે તમારી પાણીની બોટલ સ્વચ્છ છે અને નિયમિતપણે બદલાતી રહે. સારા સ્વાસ્થ્યની શરૂઆત સ્વચ્છ પાણીથી થાય છે.

7 / 7
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Follow Us