ઘરના મંદિરને સાફ કરતી વખતે આ 4 બાબતો પર ખાસ ધ્યાન આપો, માં લક્ષ્મી પ્રસન્ન થઈને ધન વરસાવશે

શાસ્ત્રો અનુસાર, ઘરમાં મંદિરની સફાઈ કરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે, જ્યારે આપણે મંદિરની સફાઈ કરીએ છીએ ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન નથી રાખતા અને છેવટે દેવી-દેવતાઓને નિરાશ કરી દઈએ છીએ.

| Updated on: Jun 08, 2025 | 1:41 PM
4 / 5
મંદિરમાં ભગવાનની મૂર્તિ સાફ કરતી વખતે ફક્તને ફક્ત સ્વચ્છ કપડાંનો ઉપયોગ કરો. આ સિવાય ઘરમાં ઉપયોગમાં લેવાતા સાબુથી ભગવાનની મૂર્તિઓ સાફ ન કરો. આથી મૂર્તિ સાફ કરવા માટે સ્વચ્છ કપડાનો અને ચોખ્ખા પાણીનો ઉપયોગ કરો.

મંદિરમાં ભગવાનની મૂર્તિ સાફ કરતી વખતે ફક્તને ફક્ત સ્વચ્છ કપડાંનો ઉપયોગ કરો. આ સિવાય ઘરમાં ઉપયોગમાં લેવાતા સાબુથી ભગવાનની મૂર્તિઓ સાફ ન કરો. આથી મૂર્તિ સાફ કરવા માટે સ્વચ્છ કપડાનો અને ચોખ્ખા પાણીનો ઉપયોગ કરો.

5 / 5
જો તમે મંદિરની સફાઈ કરવા માંગતા હોવ તો તેના માટેનો ઉત્તમ દિવસ શુક્રવાર અને શનિવાર છે. આ દિવસે મંદિરની સાફ-સફાઈ કરવાથી નાણાકીય સમસ્યામાંથી રાહત મળે છે.

જો તમે મંદિરની સફાઈ કરવા માંગતા હોવ તો તેના માટેનો ઉત્તમ દિવસ શુક્રવાર અને શનિવાર છે. આ દિવસે મંદિરની સાફ-સફાઈ કરવાથી નાણાકીય સમસ્યામાંથી રાહત મળે છે.

Published On - 1:35 pm, Sun, 8 June 25