
મંદિરમાં ભગવાનની મૂર્તિ સાફ કરતી વખતે ફક્તને ફક્ત સ્વચ્છ કપડાંનો ઉપયોગ કરો. આ સિવાય ઘરમાં ઉપયોગમાં લેવાતા સાબુથી ભગવાનની મૂર્તિઓ સાફ ન કરો. આથી મૂર્તિ સાફ કરવા માટે સ્વચ્છ કપડાનો અને ચોખ્ખા પાણીનો ઉપયોગ કરો.

જો તમે મંદિરની સફાઈ કરવા માંગતા હોવ તો તેના માટેનો ઉત્તમ દિવસ શુક્રવાર અને શનિવાર છે. આ દિવસે મંદિરની સાફ-સફાઈ કરવાથી નાણાકીય સમસ્યામાંથી રાહત મળે છે.
Published On - 1:35 pm, Sun, 8 June 25