Vastu Tips : ભૂલથી પણ ઘરમાં આ જગ્યાએ ન રાખવું જોઈએ માછલીઘર, જાણો

અત્યારના સમયમાં દરેક લોકોના ઘરે માછલીઘર રાખવાનું ગમતું હોય છે. ત્યારે ઘરે માછલીઘર રાખવાના અનેક ફાયદાઓ થાય છે. તો આજે જાણીશું કે વાસ્તુ અનુસાર અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં માછલીઘર ક્યાં રાખવું જોઈએ તે જાણીશું.

| Updated on: Jan 15, 2025 | 1:56 PM
4 / 6
ઘરના બેડરૂમમાં ક્યારેય માછલીઘર ન રાખવું જોઈએ. આના કારણે લગ્ન જીવનમાં સમસ્યાઓ ઊભી થવા લાગે છે. ભૂલથી પણ માછલીઘર બેડરુમમાં ન રાખવું જોઈએ.

ઘરના બેડરૂમમાં ક્યારેય માછલીઘર ન રાખવું જોઈએ. આના કારણે લગ્ન જીવનમાં સમસ્યાઓ ઊભી થવા લાગે છે. ભૂલથી પણ માછલીઘર બેડરુમમાં ન રાખવું જોઈએ.

5 / 6
રસોડામાં માછલીઘર ન રાખવાનું ટાળવું જોઈએ. રસોડામાં માછલીઘર રાખવાથી આર્થિક નુકસાન પણ થઈ શકે છે. તેમજ ઘરના મધ્યભાગમાં પણ માછલીઘર રાખવાથી ટાળવું જોઈએ.

રસોડામાં માછલીઘર ન રાખવાનું ટાળવું જોઈએ. રસોડામાં માછલીઘર રાખવાથી આર્થિક નુકસાન પણ થઈ શકે છે. તેમજ ઘરના મધ્યભાગમાં પણ માછલીઘર રાખવાથી ટાળવું જોઈએ.

6 / 6
(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

Published On - 3:08 pm, Thu, 9 January 25