
ઘરના બેડરૂમમાં ક્યારેય માછલીઘર ન રાખવું જોઈએ. આના કારણે લગ્ન જીવનમાં સમસ્યાઓ ઊભી થવા લાગે છે. ભૂલથી પણ માછલીઘર બેડરુમમાં ન રાખવું જોઈએ.

રસોડામાં માછલીઘર ન રાખવાનું ટાળવું જોઈએ. રસોડામાં માછલીઘર રાખવાથી આર્થિક નુકસાન પણ થઈ શકે છે. તેમજ ઘરના મધ્યભાગમાં પણ માછલીઘર રાખવાથી ટાળવું જોઈએ.

(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)
Published On - 3:08 pm, Thu, 9 January 25