Vastu Tips : શું દરવાજા પાછળ કપડા લટકાવવા જોઈએ ? જાણો શું કહે છે વાસ્તુ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દરેક વસ્તુ મુકવા માટે જણાવવામાં આવેલું છે. પરંતુ મોટા ભાગના લોકોને તેની પૂરતી જાણકારી ન હોવાથી કેટલીક ભૂલો કરતા હોય છે જેના કારણે વાસ્તુદોષ થાય છે. આપણે મોટાભાગના લોકોના ઘરે જોયું હશે કે દરવાજાના પાછળ કપડા લટકાવતા હોય છે. દરવાજા પાછળ કપડા લટકાવવા કેટલા યોગ્ય છે તે જાણીશું.

| Updated on: Jan 01, 2025 | 12:16 PM
4 / 7
આ ઉપરાંત દરવાજા પાછળ કપડાં લટકાવવાથી માનસિક શાંતિ અને સકારાત્મક વિચારોમાં પણ અવરોધ ઉત્પન્ન કરે છે. તેમજ પરિવારના સભ્યોના સંબંધો , કાર્યક્ષમતા અને સમૃદ્ધિ પર પ્રતિકૂળ અસર કરી શકે છે.

આ ઉપરાંત દરવાજા પાછળ કપડાં લટકાવવાથી માનસિક શાંતિ અને સકારાત્મક વિચારોમાં પણ અવરોધ ઉત્પન્ન કરે છે. તેમજ પરિવારના સભ્યોના સંબંધો , કાર્યક્ષમતા અને સમૃદ્ધિ પર પ્રતિકૂળ અસર કરી શકે છે.

5 / 7
કપડાં જે રુમના દરવાજા પાછળ લટકાવો છો તે રુમમાં નકારાત્મક ઉર્જા વધી જવાથી લોકોનું મન અસ્થિર થઈ શકે છે.  ગંદા અને પહેરેલા કપડા દરવાજા પાછળ લગાવવાથી રુમનું વાતાવરણ પણ ખરાબ થઈ શકે છે.

કપડાં જે રુમના દરવાજા પાછળ લટકાવો છો તે રુમમાં નકારાત્મક ઉર્જા વધી જવાથી લોકોનું મન અસ્થિર થઈ શકે છે. ગંદા અને પહેરેલા કપડા દરવાજા પાછળ લગાવવાથી રુમનું વાતાવરણ પણ ખરાબ થઈ શકે છે.

6 / 7
દરવાજા પાછળ કપડાં લટકાવવાની આદત છોડી દો. તેના બદલે, કપડા રાખવા માટે અલગ જગ્યા રાખો, જેમ કે અલમારી અથવા દિવાલ પર હૂક લગાવીને કપડાં લટકાવી શકો છો.

દરવાજા પાછળ કપડાં લટકાવવાની આદત છોડી દો. તેના બદલે, કપડા રાખવા માટે અલગ જગ્યા રાખો, જેમ કે અલમારી અથવા દિવાલ પર હૂક લગાવીને કપડાં લટકાવી શકો છો.

7 / 7
(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)