
વાસ્તુશાસ્ત્ર અનુસાર ડ્રોઈંગ રૂમ કે બેડરૂમમાં પૂર્વજોની તસવીરો ન રાખવી જોઈએ. આમ કરવાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થવા લાગે છે. જેના કારણે પરિવારમાં અનેક પ્રકારની બીમારીઓ ફેલાવા લાગે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ભૂલથી પણ ઘરમાં પૂર્વજોની એકથી વધુ તસવીર ન લગાવવી જોઈએ. મૃત પૂર્વજોની એકથી વધુ તસવીરો લગાવવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધી શકે છે.
Published On - 7:18 pm, Sun, 19 May 24