Home Vastu Tips : ઘરની કઈ દિશામાં દીવાલ પર પૂર્વજોના ફોટા લગાવવા જોઈએ ?

પૂર્વજોની તસવીરો દીવાલ પર કઈ દિશામાં રાખવી જોઈએ તેને લઈને હાર કોઈના મનમાં પ્રશ્ન હશે. તેનાથી પણ મહત્વની વાત એ છે કે તસવીરોમાં પૂર્વજોનું મુખ કઈ દિશામાં હોવું જોઈએ? ત્યારે તમારે આ 4 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

| Updated on: May 19, 2024 | 7:19 PM
4 / 5
વાસ્તુશાસ્ત્ર અનુસાર ડ્રોઈંગ રૂમ કે બેડરૂમમાં પૂર્વજોની તસવીરો ન રાખવી જોઈએ. આમ કરવાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થવા લાગે છે. જેના કારણે પરિવારમાં અનેક પ્રકારની બીમારીઓ ફેલાવા લાગે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ડ્રોઈંગ રૂમ કે બેડરૂમમાં પૂર્વજોની તસવીરો ન રાખવી જોઈએ. આમ કરવાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થવા લાગે છે. જેના કારણે પરિવારમાં અનેક પ્રકારની બીમારીઓ ફેલાવા લાગે છે.

5 / 5
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ભૂલથી પણ ઘરમાં પૂર્વજોની એકથી વધુ તસવીર ન લગાવવી જોઈએ. મૃત પૂર્વજોની એકથી વધુ તસવીરો લગાવવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધી શકે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ભૂલથી પણ ઘરમાં પૂર્વજોની એકથી વધુ તસવીર ન લગાવવી જોઈએ. મૃત પૂર્વજોની એકથી વધુ તસવીરો લગાવવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધી શકે છે.

Published On - 7:18 pm, Sun, 19 May 24