
આપણા પૂર્વજો બહુ સમજદાર હતા, તેઓ કોઈને કોઈ કામ પાછળ કોઈને કોઈ નક્કર કારણ રાખતા હતા. તેમણે ક્યારેય વિના કારણ કોઈ ચીજને પરંપરામાં પરિવર્તિત કરી નથી. લીંબુ મરચાની જોડી પણ એવી જ એક પરંપરાનો જ એક ભાગ છે. એવુ મનાય છે કે લીંબુ અને મરચામાં એવી શક્તિઓ હોય છે જે નકારાત્મક ઊર્જાને તેની અંદર ખેંચી લે છે.

લીંબુનો રસ ખાટો હોય છે અને મરચા તીખા. આ બંનેની સંયુક્ત ઉર્જાથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. જુના જમાનામાં જ્યારે વિજ્ઞાન એટલુ વિકસીત નહોંતુ ત્યારે લોકો આવી કુદરતી ચીજોથી ઘરને સુરક્ષિત રાખતા હતા.

એવુ પણ કહેવાય છે કે ઘર કે દુકાનોની બહાર લીંબુ-મરચાં બાંધવાથી દરીદ્રતા નથી આવતી
Published On - 3:07 am, Fri, 11 July 25