મોરપંખ ચમકાવશે તમારું ભાગ્ય કે વધારશે આર્થિક તંગી? આ 5 ભૂલો તમને પડી શકે છે ભારે, જાણો બરકત મેળવવાની સાચી રીત

સકારાત્મક ઉર્જા માટે મોરપંખ રાખવું ઉત્તમ છે, એક ભૂલ અને બરકત ગાયબ! મોરપંખ રાખતી વખતે આટલું ધ્યાન ચોક્કસ રાખજો, પણ જો દિશા અને નિયમો ખોટા હોય તો તે મુસીબત પણ નોતરી શકે છે. જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર.

| Updated on: Apr 11, 2026 | 2:39 PM
1 / 5
હિન્દુ ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં મોરપંખને અત્યંત પવિત્ર અને પ્રભાવશાળી માનવામાં આવે છે. મોટાભાગના લોકો ઘરના વાસ્તુદોષ દૂર કરવા અને પોઝિટિવિટી માટે મોરપંખ લાવે છે, પરંતુ અજાણતા કરેલી નાની ભૂલોને કારણે ફાયદાને બદલે નુકસાન વેઠવાનો વારો આવે છે. શું તમે જાણો છો કે ખોટી જગ્યાએ રાખેલું મોરપંખ ઘરમાં તણાવ અને દરિદ્રતા પણ લાવી શકે છે?

હિન્દુ ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં મોરપંખને અત્યંત પવિત્ર અને પ્રભાવશાળી માનવામાં આવે છે. મોટાભાગના લોકો ઘરના વાસ્તુદોષ દૂર કરવા અને પોઝિટિવિટી માટે મોરપંખ લાવે છે, પરંતુ અજાણતા કરેલી નાની ભૂલોને કારણે ફાયદાને બદલે નુકસાન વેઠવાનો વારો આવે છે. શું તમે જાણો છો કે ખોટી જગ્યાએ રાખેલું મોરપંખ ઘરમાં તણાવ અને દરિદ્રતા પણ લાવી શકે છે?

2 / 5
કઈ જગ્યાઓ મોરપંખ માટે છે 'નો એન્ટ્રી' ઝોન?: મોટાભાગના લોકો ઘરના ખૂણેખૂણામાં મોરપંખ સજાવે છે, પરંતુ વાસ્તુ મુજબ બાથરૂમ અને રસોડામાં મોરપંખ ક્યારેય ન રાખવું જોઈએ. આ જગ્યાઓ પર રાખેલું મોરપંખ તેની ઉર્જા ગુમાવે છે અને ઘરમાં આર્થિક તંગીનું કારણ બને છે. તે જ રીતે, તૂટેલું અથવા જમીન પર પડેલું મોરપંખ ઘરમાં રાખવું અશુભ મનાય છે, તેનાથી રાહુ-કેતુના દોષ વધી શકે છે.

કઈ જગ્યાઓ મોરપંખ માટે છે 'નો એન્ટ્રી' ઝોન?: મોટાભાગના લોકો ઘરના ખૂણેખૂણામાં મોરપંખ સજાવે છે, પરંતુ વાસ્તુ મુજબ બાથરૂમ અને રસોડામાં મોરપંખ ક્યારેય ન રાખવું જોઈએ. આ જગ્યાઓ પર રાખેલું મોરપંખ તેની ઉર્જા ગુમાવે છે અને ઘરમાં આર્થિક તંગીનું કારણ બને છે. તે જ રીતે, તૂટેલું અથવા જમીન પર પડેલું મોરપંખ ઘરમાં રાખવું અશુભ મનાય છે, તેનાથી રાહુ-કેતુના દોષ વધી શકે છે.

3 / 5
સંખ્યા અને સફાઈનું રાખો ખાસ ધ્યાન: શું તમે પણ ડેકોરેશન માટે અસંખ્ય મોરપંખ ભેગા કર્યા છે? વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં બહુ વધારે પડતા મોરપંખ ન હોવા જોઈએ. જો રાખવા જ હોય તો તેની સંખ્યા 1, 3 અથવા 5 હોવી જોઈએ. આ સિવાય, મોરપંખ જે જગ્યાએ રાખ્યું હોય ત્યાં ધૂળ જામવી ન જોઈએ. ગંદકીમાં રાખેલું મોરપંખ ઘરમાં ક્લેશ અને માનસિક અશાંતિ પેદા કરે છે.

સંખ્યા અને સફાઈનું રાખો ખાસ ધ્યાન: શું તમે પણ ડેકોરેશન માટે અસંખ્ય મોરપંખ ભેગા કર્યા છે? વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં બહુ વધારે પડતા મોરપંખ ન હોવા જોઈએ. જો રાખવા જ હોય તો તેની સંખ્યા 1, 3 અથવા 5 હોવી જોઈએ. આ સિવાય, મોરપંખ જે જગ્યાએ રાખ્યું હોય ત્યાં ધૂળ જામવી ન જોઈએ. ગંદકીમાં રાખેલું મોરપંખ ઘરમાં ક્લેશ અને માનસિક અશાંતિ પેદા કરે છે.

4 / 5
બરકત માટે કઈ દિશા છે સર્વોત્તમ?: જો તમે ઈચ્છતા હોવ કે મોરપંખ તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે, તો તેને હંમેશા ઈશાન ખૂણામાં (પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચે) રાખવું જોઈએ. વાસ્તુમાં આ દિશાને સૌથી પવિત્ર માનવામાં આવે છે. અહીં રાખેલું મોરપંખ મનને શાંત રાખે છે અને ઘરના સભ્યોની પ્રગતિમાં મદદરૂપ થાય છે.

બરકત માટે કઈ દિશા છે સર્વોત્તમ?: જો તમે ઈચ્છતા હોવ કે મોરપંખ તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે, તો તેને હંમેશા ઈશાન ખૂણામાં (પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચે) રાખવું જોઈએ. વાસ્તુમાં આ દિશાને સૌથી પવિત્ર માનવામાં આવે છે. અહીં રાખેલું મોરપંખ મનને શાંત રાખે છે અને ઘરના સભ્યોની પ્રગતિમાં મદદરૂપ થાય છે.

5 / 5
તમારા ઘરનું વાસ્તુ સુધારવા માટે માત્ર મોરપંખ લાવવું પૂરતું નથી, પરંતુ તેને સાચા નિયમ અને શ્રદ્ધા સાથે રાખવું અનિવાર્ય છે.

તમારા ઘરનું વાસ્તુ સુધારવા માટે માત્ર મોરપંખ લાવવું પૂરતું નથી, પરંતુ તેને સાચા નિયમ અને શ્રદ્ધા સાથે રાખવું અનિવાર્ય છે.

Follow Us