Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડામાં આટલી વસ્તુઓ રાખવાથી ઘરમાં આવે છે બરકત- Photos

આપણા વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના રસોડામાં કેટલીક વસ્તુઓ રાખવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને ક્યારેય ધનની કમી આવતી નથી. આવો જાણીએ કઈ છે આ વસ્તુઓ.

| Updated on: Aug 14, 2025 | 6:07 PM
1 / 6
વાસ્તુ શાસ્ત્ર અનુસાર કિચનને સ્વચ્છ રાખવુ જોઈએ. કિચનમાં ચાંદી કે સ્ટીલના કળશમાં જળ ભરીને રાખવુ શુભ ગણાય છે.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર કિચનને સ્વચ્છ રાખવુ જોઈએ. કિચનમાં ચાંદી કે સ્ટીલના કળશમાં જળ ભરીને રાખવુ શુભ ગણાય છે.

2 / 6
રસોડામાં લીલા પાંદડાવાળા શાકભાજી રાખવાથી સમૃદ્ધિનું પ્રતીક છે.

રસોડામાં લીલા પાંદડાવાળા શાકભાજી રાખવાથી સમૃદ્ધિનું પ્રતીક છે.

3 / 6
ઘરમાં સુખ સમૃદ્ધિ મેળવવા માટે રસોડામાં એક ચપટી હળદર રાખવી જોઈએ. રસોડામાં ગોળ અને ધાણા એકસાથે રાખવા શુભ માનવામાં આવે છે.

ઘરમાં સુખ સમૃદ્ધિ મેળવવા માટે રસોડામાં એક ચપટી હળદર રાખવી જોઈએ. રસોડામાં ગોળ અને ધાણા એકસાથે રાખવા શુભ માનવામાં આવે છે.

4 / 6
રસોડામાં કપડામાં લવિંગ બાંધીને રાખવાથી ઘરમાં આર્થિક વૃદ્ધિ થાય છે. રસોડામાં કપૂર અને લવિંગ એકસાથે રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

રસોડામાં કપડામાં લવિંગ બાંધીને રાખવાથી ઘરમાં આર્થિક વૃદ્ધિ થાય છે. રસોડામાં કપૂર અને લવિંગ એકસાથે રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

5 / 6
રસોડાની દક્ષિણ-પૂર્વ દિશામાં લાલ કપડું રાખવું શુભ માનવામાં આવે છે.

રસોડાની દક્ષિણ-પૂર્વ દિશામાં લાલ કપડું રાખવું શુભ માનવામાં આવે છે.

6 / 6
રસોડામાં કાચના વાસણમાં ક્યારેય મીઠું ન રાખવું જોઈએ. રસોડામાં નાનો અરીસો રાખવાથી આર્થિક લાભ થાય છે.

રસોડામાં કાચના વાસણમાં ક્યારેય મીઠું ન રાખવું જોઈએ. રસોડામાં નાનો અરીસો રાખવાથી આર્થિક લાભ થાય છે.

Published On - 6:04 pm, Thu, 14 August 25

Follow Us