Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડામાં આટલી વસ્તુઓ રાખવાથી ઘરમાં આવે છે બરકત- Photos

આપણા વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના રસોડામાં કેટલીક વસ્તુઓ રાખવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને ક્યારેય ધનની કમી આવતી નથી. આવો જાણીએ કઈ છે આ વસ્તુઓ.

| Updated on: Aug 14, 2025 | 6:07 PM
4 / 6
રસોડામાં કપડામાં લવિંગ બાંધીને રાખવાથી ઘરમાં આર્થિક વૃદ્ધિ થાય છે. રસોડામાં કપૂર અને લવિંગ એકસાથે રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

રસોડામાં કપડામાં લવિંગ બાંધીને રાખવાથી ઘરમાં આર્થિક વૃદ્ધિ થાય છે. રસોડામાં કપૂર અને લવિંગ એકસાથે રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

5 / 6
રસોડાની દક્ષિણ-પૂર્વ દિશામાં લાલ કપડું રાખવું શુભ માનવામાં આવે છે.

રસોડાની દક્ષિણ-પૂર્વ દિશામાં લાલ કપડું રાખવું શુભ માનવામાં આવે છે.

6 / 6
રસોડામાં કાચના વાસણમાં ક્યારેય મીઠું ન રાખવું જોઈએ. રસોડામાં નાનો અરીસો રાખવાથી આર્થિક લાભ થાય છે.

રસોડામાં કાચના વાસણમાં ક્યારેય મીઠું ન રાખવું જોઈએ. રસોડામાં નાનો અરીસો રાખવાથી આર્થિક લાભ થાય છે.

Published On - 6:04 pm, Thu, 14 August 25