Vastu Tips: પરીક્ષામાં સફળતા અને સારા માર્ક્સ મેળવવા માટે અપનાવો વાસ્તુને લગતા આ ઉપાયો

પરીક્ષાનો સમય દરેક વિદ્યાર્થી માટે મહત્વપૂર્ણ હોય છે. મહેનત અને ધગશની સાથે-સાથે વાતાવરણ અને સકારાત્મક ઊર્જા પણ સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘર અને અભ્યાસનું સ્થાન યોગ્ય હશે તો એકાગ્રતા, સ્મરણ શક્તિ અને આત્મવિશ્વાસ વધે છે. આ બધી વસ્તુઓ મળવાથી પરીક્ષામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય છે.

| Updated on: Jul 22, 2025 | 3:14 PM
4 / 8
ઘરમાં ઈશાન ખૂણાને સાફ રાખો : વાસ્તુમાં ઈશાન ખૂણો (ઉત્તર-પૂર્વ) ને જ્ઞાન અને આધ્યાત્મિક્તાનું સ્થાન માનવામાં આવે છે. આ ખૂણો હંમેશા સાફ અને વ્યવસ્થિત રાખો, અહીં વધારે સામાન કે કચરો પડેલો હશે તો નકારાત્મક ઊર્જા વધે છે. જે ભણવામાં અડચણ લાવે છે. ઈશાન ખૂણામાં ગંગાજળ ભરેલો એક નાનો કળશ કે મા સરસ્વતીનું યંત્ર રાખો. રોજ આ સ્થાન પર કપૂર પ્રગટાવો. જેથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ બની રહે.

ઘરમાં ઈશાન ખૂણાને સાફ રાખો : વાસ્તુમાં ઈશાન ખૂણો (ઉત્તર-પૂર્વ) ને જ્ઞાન અને આધ્યાત્મિક્તાનું સ્થાન માનવામાં આવે છે. આ ખૂણો હંમેશા સાફ અને વ્યવસ્થિત રાખો, અહીં વધારે સામાન કે કચરો પડેલો હશે તો નકારાત્મક ઊર્જા વધે છે. જે ભણવામાં અડચણ લાવે છે. ઈશાન ખૂણામાં ગંગાજળ ભરેલો એક નાનો કળશ કે મા સરસ્વતીનું યંત્ર રાખો. રોજ આ સ્થાન પર કપૂર પ્રગટાવો. જેથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ બની રહે.

5 / 8
ગણેશ મંત્રનો જાપ : પરીક્ષાની તૈયારી શરૂ કર્યા પહેલા દરરોજ સવારે દીપક પ્રગટાવો અને 'ॐ गं गणपतये नमः' મંત્રનો 11 વાર જાપ કરો. આ મંત્ર બાધાઓ દૂર કરે છે અને મનને એકાગ્ર રાખે છે. સાથે જ ઘરમાં તુલસીનો છોડ રાખવો પણ શુભ ગણાય છે. તુલસીનો છોડને ઉત્તર-પૂર્વ કે પૂર્વ દિશામાં રાખો અને રોજ જળ અર્પિત કરો. આ ઘરમાં સકારાત્મક ઊર્જા વધારે છે અને ભણવામાં પણ સ્થિરતા લાવે છે.

ગણેશ મંત્રનો જાપ : પરીક્ષાની તૈયારી શરૂ કર્યા પહેલા દરરોજ સવારે દીપક પ્રગટાવો અને 'ॐ गं गणपतये नमः' મંત્રનો 11 વાર જાપ કરો. આ મંત્ર બાધાઓ દૂર કરે છે અને મનને એકાગ્ર રાખે છે. સાથે જ ઘરમાં તુલસીનો છોડ રાખવો પણ શુભ ગણાય છે. તુલસીનો છોડને ઉત્તર-પૂર્વ કે પૂર્વ દિશામાં રાખો અને રોજ જળ અર્પિત કરો. આ ઘરમાં સકારાત્મક ઊર્જા વધારે છે અને ભણવામાં પણ સ્થિરતા લાવે છે.

6 / 8
શનિવારે વિશેષ ઉપાય:પરીક્ષામાં વારંવાર બાધા આવી રહી હોય, તો શનિવારે વિશેષ વાસ્તુ ઉપાય કરો. આ દિવસે પીપળાના ઝાડ નીચે સરસોંના તેલનો દીવો પ્રગટાવો અને શનિ મંત્ર 'ॐ शं शनैश्चराय नमः' નો 11 વાર જાપ કરો. શનિવારે જરૂરતમંદને દેશી ચણા, કાળા કપડા અને લોખંડની વસ્તુનું દાન કરો. જે શનિ ગ્રહના નકારાત્મક પ્રભાવને ઓછુ કરે છે અને પરીક્ષામાં સફળતાનો માર્ગ ખૂલે છે.

શનિવારે વિશેષ ઉપાય:પરીક્ષામાં વારંવાર બાધા આવી રહી હોય, તો શનિવારે વિશેષ વાસ્તુ ઉપાય કરો. આ દિવસે પીપળાના ઝાડ નીચે સરસોંના તેલનો દીવો પ્રગટાવો અને શનિ મંત્ર 'ॐ शं शनैश्चराय नमः' નો 11 વાર જાપ કરો. શનિવારે જરૂરતમંદને દેશી ચણા, કાળા કપડા અને લોખંડની વસ્તુનું દાન કરો. જે શનિ ગ્રહના નકારાત્મક પ્રભાવને ઓછુ કરે છે અને પરીક્ષામાં સફળતાનો માર્ગ ખૂલે છે.

7 / 8
દક્ષિણ- પશ્ચિમ ખૂણામાં સંતુલન: વાસ્તુમાં દક્ષિણ- પશ્ચિમ ખૂણો સ્થિરતા અને કરિયરનું સ્થાન મનાય છે. આ ખૂણાને સાફ અને વ્યવસ્થિત રાખો. અવ્યવસ્થા અને ગંદકી આ સ્થાનની ઊર્જાને ઓછી કરે છે. જેની અસર તમારા અભ્યાસ અને આત્મવિશ્વાસ પર પડી શકે છે. આ ખૂણામાં એક લાકડાનો ગ્લોબ કે પુસ્તકોનો નાનો રેક રાખો. ભારે સામાન કે કચરો આ સ્થાન પર ન રાખો.

દક્ષિણ- પશ્ચિમ ખૂણામાં સંતુલન: વાસ્તુમાં દક્ષિણ- પશ્ચિમ ખૂણો સ્થિરતા અને કરિયરનું સ્થાન મનાય છે. આ ખૂણાને સાફ અને વ્યવસ્થિત રાખો. અવ્યવસ્થા અને ગંદકી આ સ્થાનની ઊર્જાને ઓછી કરે છે. જેની અસર તમારા અભ્યાસ અને આત્મવિશ્વાસ પર પડી શકે છે. આ ખૂણામાં એક લાકડાનો ગ્લોબ કે પુસ્તકોનો નાનો રેક રાખો. ભારે સામાન કે કચરો આ સ્થાન પર ન રાખો.

8 / 8
વાસ્તુની સાથે સ્વયં શિસ્ત: પરીક્ષામાં સારા માર્ક્સ માટે સકારાત્મક વાતાવરણ રાખવુ જરૂરી છે. રોજ સવારે ગંગાજળનો છંટકાવ કરો અને ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક કે ॐ નું ચિહ્ન બનાવો. અભ્યાસ દરમિયાન મોબાઈલ કે અન્ય ધ્યાન ભટકાવનારી વસ્તુઓથી અંતર રાખો, વાસ્તુની સાથે અનુશાસન પણ તમારી સફળતા સુનિશ્ચિત કરશે.

વાસ્તુની સાથે સ્વયં શિસ્ત: પરીક્ષામાં સારા માર્ક્સ માટે સકારાત્મક વાતાવરણ રાખવુ જરૂરી છે. રોજ સવારે ગંગાજળનો છંટકાવ કરો અને ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક કે ॐ નું ચિહ્ન બનાવો. અભ્યાસ દરમિયાન મોબાઈલ કે અન્ય ધ્યાન ભટકાવનારી વસ્તુઓથી અંતર રાખો, વાસ્તુની સાથે અનુશાસન પણ તમારી સફળતા સુનિશ્ચિત કરશે.

Published On - 6:44 pm, Sat, 19 July 25