Vastu Tips : શું સાપની કાંચળી ઘરમાં રાખવાથી ખરેખર ઉતરે છે મા લક્ષ્મીની કૃપા ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

સાપ વિશે બધા જાણે છે, તે ખૂબ જ ઝેરી પ્રાણી છે. પરંતુ સાપને પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સાપ જીવતો હોય ત્યારે તેની કાંચળી ઉતારી નાખે છે. તેને લોકો સાપની કાંચળી પણ કહે છે. આ એક પ્રકારની ત્વચા છે. તેને ઘરમાં રાખવાથી આર્થિક લાભ થતો હોવાની માન્યતા છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ તેના વિશે માહિતી આપવામાં આવી છે. જોકે તે કઇ સ્થિતિમાં હોવી તે જાણવુ જરુરી છે.

| Updated on: Apr 16, 2025 | 9:15 AM
4 / 8
ધન-સંપત્તિમાં વધારો: એવું માનવામાં આવે છે કે સાપની કાંચળી રાખવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે.

ધન-સંપત્તિમાં વધારો: એવું માનવામાં આવે છે કે સાપની કાંચળી રાખવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ આવે છે.

5 / 8
ખોરાક અને પૈસાની કમી નથી રહેતુ: એવું માનવામાં આવે છે કે ઘરમાં સાપની કાંચળી રાખવાથી ઘરમાં ખોરાક અને પૈસાની કમી નથી રહેતી.

ખોરાક અને પૈસાની કમી નથી રહેતુ: એવું માનવામાં આવે છે કે ઘરમાં સાપની કાંચળી રાખવાથી ઘરમાં ખોરાક અને પૈસાની કમી નથી રહેતી.

6 / 8
દેવી લક્ષ્મીના આશીર્વાદ: ઘરમાં સાપની કાંચળી રાખવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

દેવી લક્ષ્મીના આશીર્વાદ: ઘરમાં સાપની કાંચળી રાખવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

7 / 8
ખરાબ નજરથી રક્ષણ: ઘરમાં સાપની કાંચળી રાખવાથી ખરાબ નજરનો ભય દૂર રહે છે.

ખરાબ નજરથી રક્ષણ: ઘરમાં સાપની કાંચળી રાખવાથી ખરાબ નજરનો ભય દૂર રહે છે.

8 / 8
એક મુખી રુદ્રાક્ષ જેવું જ: સાપની કાંચળી એક મુખી રુદ્રાક્ષ જેટલી જ અસરકારક માનવામાં આવે છે.  ધ્યાનમાં રાખવા જેવી બાબતો:   સાપની કાંચળી તૂટેલી ન હોવી જોઈએ. સાપની કાંચળી સ્વચ્છ જગ્યાએ રાખવી જોઈએ. સાપની કાંચળીને કોઈપણ રીતે નુકસાન ન થવું જોઈએ. 
( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

એક મુખી રુદ્રાક્ષ જેવું જ: સાપની કાંચળી એક મુખી રુદ્રાક્ષ જેટલી જ અસરકારક માનવામાં આવે છે. ધ્યાનમાં રાખવા જેવી બાબતો: સાપની કાંચળી તૂટેલી ન હોવી જોઈએ. સાપની કાંચળી સ્વચ્છ જગ્યાએ રાખવી જોઈએ. સાપની કાંચળીને કોઈપણ રીતે નુકસાન ન થવું જોઈએ. ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Published On - 10:33 am, Wed, 26 March 25