Vastu Tips : સૂર્યાસ્ત પછી ક્યારેય આ વસ્તુનું દાન ન કરતાં, વાસ્તુશાસ્ત્ર મુજબ જાણો કારણ

વાસ્તુ શાસ્ત્ર મુજબ સૂર્યાસ્ત પછી અમુક કાર્યો ટાળવા જોઈએ. આ સમય ઊર્જા પરિવર્તનનો છે, અને નિયમોનું પાલન ન કરવાથી આર્થિક નુકસાન અને દુર્ભાગ્ય આવી શકે છે.

| Updated on: Dec 06, 2025 | 10:08 PM
4 / 6
તે જ રીતે વાસ્તુ અનુસાર સાંજ બાદ ઘરમાં ઝાડુ મારવું પણ અશુભ ગણાય છે. માન્યતા મુજબ ઝાડુ મારવાથી ઘરની સકારાત્મક ઊર્જા અને સુખ-સમૃદ્ધિ નષ્ટ થાય છે, જેના કારણે ધનક્ષતિ થવાની શક્યતા વધે છે.

તે જ રીતે વાસ્તુ અનુસાર સાંજ બાદ ઘરમાં ઝાડુ મારવું પણ અશુભ ગણાય છે. માન્યતા મુજબ ઝાડુ મારવાથી ઘરની સકારાત્મક ઊર્જા અને સુખ-સમૃદ્ધિ નષ્ટ થાય છે, જેના કારણે ધનક્ષતિ થવાની શક્યતા વધે છે.

5 / 6
દૂધ, દહીં, ખાંડ અને ચોખા ચંદ્ર અને તેની સકારાત્મક ઊર્જાથી સંકળાયેલી વસ્તુઓ ગણાય છે. કહેવાય છે કે સૂર્યાસ્ત બાદ આ વસ્તુઓનું દાન કે આપ લે કરવાથી નસીબ પર નકારાત્મક અસર પડે છે. તેથી રાત્રે આ વસ્તુઓ આપવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.

દૂધ, દહીં, ખાંડ અને ચોખા ચંદ્ર અને તેની સકારાત્મક ઊર્જાથી સંકળાયેલી વસ્તુઓ ગણાય છે. કહેવાય છે કે સૂર્યાસ્ત બાદ આ વસ્તુઓનું દાન કે આપ લે કરવાથી નસીબ પર નકારાત્મક અસર પડે છે. તેથી રાત્રે આ વસ્તુઓ આપવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.

6 / 6
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.