
ઘરમાં કોઈ તીક્ષ્ણ કે અસામાન્ય આકાર અને ખૂણા ન હોવા જોઈએ કારણ કે તે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરી શકે છે.

વાસ્તુ અનુસાર, ઘરમાં યોગ્ય હવાનું સર્ક્યુલેશન અને પૂરતો કુદરતી પ્રકાશ હોવો જોઈએ, જે સકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે.

પાણી સંબંધિત સ્થળો જેમ કે બાથરૂમ અથવા પાણીનો સંગ્રહ ઉત્તર-પૂર્વ દિશામાં હોવો શુભ માનવામાં આવે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે. (All Image - Canva)