
હળદરવાળું દૂધ રાત્રે ફાયદાકારક માનવામાં આવે છે અને શરદી તેમજ ફ્લૂથી રાહત આપે છે. જો કે, હળદરનું પાણી રોજિંદા સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ માટે વધુ અસરકારક માનવામાં આવે છે.

હવે સરળ રસ્તો એ છે કે, સવારે ખાલી પેટે હુંફાળા પાણીમાં અડધી ચમચી હળદર ભેળવીને પીવો. જો ઈચ્છો તો, તમે થોડા કાળા મરી પણ ઉમેરી શકો છો. આ હળદરની અસરકારકતામાં વધારો કરે છે.

હળદરનું પાણી દિવસભર ઉર્જા આપે છે, વજન ઘટાડવામાં મદદ કરે છે અને પેટને હળવું રાખે છે. થોડા દિવસોમાં તો, તે ત્વચાની ચમક સુધારે છે, પેટની સમસ્યાઓ ઘટાડે છે અને થાક દૂર કરે છે.
Published On - 6:06 pm, Fri, 14 November 25