Travel with tv9 : ભારતમાં જોવા લાયક છે આ જૈન મંદિરો, ગુજરાતમાં આવેલું છે સૌથી પવિત્ર તીર્થધામ, જાણો

જૈન ધર્મ ભારતનો એક મહત્વપૂર્ણ પ્રાચીન ધર્મ છે. જૈન ધર્મના અસ્થિમાં અહિંસા, સત્ય, અસ્તેયમાં (ચોરી ન કરવી) માનનારો ધર્મ છે. ભારતમાં જોવા લાયક જૈન ધર્મના મંદિર વિશે તમને જણાવીશું.

| Updated on: Apr 10, 2025 | 7:37 AM
4 / 5
વિશ્વના સૌથી મોટા મોનોલિથિક શિલ્પોનું ઘર ગોમતેશ્વર મંદિર કર્ણાટકના હાસન જિલ્લામાં શ્રવણબેલાગોલા ખાતે આવેલું છે. પવિત્ર જૈન મંદિરમાં બાહુબલી તરીકે ઓળખાતા પ્રથમ તીર્થંકરની વિશાળ કાળા પથ્થરમાંથી મૂર્તિ બનાવેલી છે.

વિશ્વના સૌથી મોટા મોનોલિથિક શિલ્પોનું ઘર ગોમતેશ્વર મંદિર કર્ણાટકના હાસન જિલ્લામાં શ્રવણબેલાગોલા ખાતે આવેલું છે. પવિત્ર જૈન મંદિરમાં બાહુબલી તરીકે ઓળખાતા પ્રથમ તીર્થંકરની વિશાળ કાળા પથ્થરમાંથી મૂર્તિ બનાવેલી છે.

5 / 5
ભારતના પ્રસિદ્ધ જૈન મંદિરોમાં તેલંગાણાના નાલગોંડા જિલ્લામાં આવેલ કુલપાકજી મંદિર છે. કોનાલુપાકા જૈન મંદિર તરીકે પણ ઓળખાય છે, 2000 વર્ષ જૂનું મંદિર શ્વેતાંબર જૈનો માટે એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે.

ભારતના પ્રસિદ્ધ જૈન મંદિરોમાં તેલંગાણાના નાલગોંડા જિલ્લામાં આવેલ કુલપાકજી મંદિર છે. કોનાલુપાકા જૈન મંદિર તરીકે પણ ઓળખાય છે, 2000 વર્ષ જૂનું મંદિર શ્વેતાંબર જૈનો માટે એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે.