Travel with tv9 : વેકેશનમાં પરિવાર સાથે ફરવાનો પ્લાન કરી રહ્યાં છો ? જામનગરમાં આવેલા Hidden gem સ્થળોની મુલાકાત લેવાનું ભૂલતા નહીં

ઉનાળાની રજાઓમાં મોટાભાગના લોકો ફરવા જવાનો પ્લાન કરતા હોય છે. કેટલાક લોકો પરિવાર સાથે ટ્રીપ પ્લાન કરતા હોય છે. તો કેટલાક લોકો મિત્રો સાથે ફરવા જવાનું વિચારતા હોય છે. તમે જામનગરના આ સ્થળોની મુલાકાત લઈ શકો છો.

| Updated on: Apr 03, 2025 | 1:52 PM
4 / 5
આ ઉપરાંત તમે લાખોટા પેલેસ અને મ્યુઝિયમની મુલાકાત લઈ શકો છો. સૂર્યાસ્તના સમયે લાખોટા પેલેસની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. પેલેસ લાઈટથી શણગારેલો હોવાથી ખૂબ જ અદભુત નજારો જોવા મળશે.

આ ઉપરાંત તમે લાખોટા પેલેસ અને મ્યુઝિયમની મુલાકાત લઈ શકો છો. સૂર્યાસ્તના સમયે લાખોટા પેલેસની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. પેલેસ લાઈટથી શણગારેલો હોવાથી ખૂબ જ અદભુત નજારો જોવા મળશે.

5 / 5
જામનગરમાં 1907 અને 1915 ની વચ્ચે જામ રણજીત સિંહ દ્વારા પ્રતાપ વિલાસ પેલેસ બનાવવામાં આવ્યો હતો, જે આજે રેલ્વે સ્ટેશનથી લગભગ 2 કિલોમીટરના અંતરે આવેલુ છે. આ મહેલનું સ્થાપત્ય પ્રવાસીઓને આકર્ષે છે. તમે આ મહેલની સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી મુલાકાત લઈ શકો છો.

જામનગરમાં 1907 અને 1915 ની વચ્ચે જામ રણજીત સિંહ દ્વારા પ્રતાપ વિલાસ પેલેસ બનાવવામાં આવ્યો હતો, જે આજે રેલ્વે સ્ટેશનથી લગભગ 2 કિલોમીટરના અંતરે આવેલુ છે. આ મહેલનું સ્થાપત્ય પ્રવાસીઓને આકર્ષે છે. તમે આ મહેલની સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી મુલાકાત લઈ શકો છો.