Travel With Tv9 : નાતાલની રજાઓ માણો નેપાળમાં ! જાણો ફ્લાઈટમાં જવુ સારું કે ટ્રેનમાં, જુઓ તસવીરો

દરેક વ્યક્તિને દેશ - દુનિયામાં ફરવાનો શોખ હોય છે. પરંતુ કેટલીક વાર સમય ન મળવાના કારણે લોકો ફરવાનું ટાળે છે. તેમજ ઓછા સમયમાં કેવી રીતે વધારે સ્થળોએ ફરી શકાય તેની જાણકારીનો અભાવ હોવાના કારણે પણ વિદેશમાં ફરવા નથી જઈ શકતા. તો આજે Travel With Tv9ની સ્પેશિયલ સીરીઝમાં જાણીશુ કે કેવી રીતે ઓછા સમયમાં વિદેશમાં ફરી શકો છો.

| Updated on: Dec 19, 2024 | 2:59 PM
4 / 5
અમદાવાદથી નેપાળ જવા માટે તમે ફ્લાઈટનો વિકલ્પ ઉત્તમ છે. જેમાં તમે ઓછા સમયમાં કાઠમંડુ પહોંચી પશુપતિનાથ, બૌદ્ધ સ્તુપા, સ્વયંમભૂનાથ, ગાર્ડનઓફ ડ્રિમ,નગરકોર્ટ, પોખરા સહિતના સ્થળોની મુલાકાત તમે 5 દિવસમાં લઈ શકો છો.

અમદાવાદથી નેપાળ જવા માટે તમે ફ્લાઈટનો વિકલ્પ ઉત્તમ છે. જેમાં તમે ઓછા સમયમાં કાઠમંડુ પહોંચી પશુપતિનાથ, બૌદ્ધ સ્તુપા, સ્વયંમભૂનાથ, ગાર્ડનઓફ ડ્રિમ,નગરકોર્ટ, પોખરા સહિતના સ્થળોની મુલાકાત તમે 5 દિવસમાં લઈ શકો છો.

5 / 5
નાતાલની રજાઓમાં તમે નેપાળ જઈ રહ્યાં છો તો તમને નેપાળના કેટલાક વિસ્તારો બરફની સફેદ ચાદર ઓઢી હોય તેવા મળી શકે છે. નેપાળ પહોંચી પ્રથમ દિવસે Pashupatinath Temple,Boudhanath Stupaની મુલાકાત લઈ શકો છો. જ્યારે બીજા દિવસે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી Swayambhunath અને Garden of Dreamsને નિહાળી શકો છો. ત્રીજા દિવસે Nagarkot ચોથા દિવસે Bhaktapur Durbar Square પાંચમાં દિવસે Pokhara અને Sarangkot Sunrise & Fewa Lakeના વ્યુની મજામાણી શકે છે. તેમજ છઠ્ઠા દિવસે Chitwan National Parkની મુલાકાત લઈ શકો છો. જયારે સાતમાં દિવસે કાઠમંડુથી અમદાવાદ પરત ફરી શકો છો.

નાતાલની રજાઓમાં તમે નેપાળ જઈ રહ્યાં છો તો તમને નેપાળના કેટલાક વિસ્તારો બરફની સફેદ ચાદર ઓઢી હોય તેવા મળી શકે છે. નેપાળ પહોંચી પ્રથમ દિવસે Pashupatinath Temple,Boudhanath Stupaની મુલાકાત લઈ શકો છો. જ્યારે બીજા દિવસે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી Swayambhunath અને Garden of Dreamsને નિહાળી શકો છો. ત્રીજા દિવસે Nagarkot ચોથા દિવસે Bhaktapur Durbar Square પાંચમાં દિવસે Pokhara અને Sarangkot Sunrise & Fewa Lakeના વ્યુની મજામાણી શકે છે. તેમજ છઠ્ઠા દિવસે Chitwan National Parkની મુલાકાત લઈ શકો છો. જયારે સાતમાં દિવસે કાઠમંડુથી અમદાવાદ પરત ફરી શકો છો.