
જ્યારે તમે યમુના કિનારે પણ હોળીની ઉજવણી કરી શકો છો. તમે ત્યાં તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે પણ જઈ શકો છો. ત્યારબાદ તમે વૃંદાવનથી મથુરા જઈ તમે ત્યાં ક્રિષ્ણજન્મભૂમિ મંદિરના દર્શન કરી શકો છો.

મથુરામાં પહોંચ્યા પછી તમે વિશ્રામ ઘાટની મુલાકાત લઈ શકો છો. ત્યાંથી તમે હોળીની ઉજવણીમાં ભાગ પણ લઈ શકો છો. ત્યારબાદ તમારા પાસે જો સમય હોય તો તમે ત્યાંથી આગ્રા જઈ તાજ મહેલની મુલાકાત લઈ શકો છો.