Travel Tips : ગુજરાતમાં આવેલા આ સ્થળોએ જવા માટે પ્રવાસીઓ વરસાદની રાહ જોઈ બેઠા હોય છે, જુઓ ફોટો

ચોમાસાની ઋતુમાં ગુજરાતમાં ફરવા માટેના કેટલાક શ્રેષ્ઠ સ્થળો સાપુતારા, જટાશંકર, પોલો ફોરેસ્ટ અને વિલ્સન હિલ્સ છે. ગુજરાતના આ સ્થળો પર તમે બસ અને ટ્રેન તેમજ પોતાની ગાડી લઈને પણ જઈ શકો છો.

| Updated on: Jun 24, 2024 | 3:55 PM
4 / 5
જૂનાગઢના ભવનાથમાં આવેલું જટાશંકર ચોમાસામાં ફરવા માટે બેસ્ટ સ્થળ છે. ભવનાથમાં સેંકડો વર્ષોથી સાધુ-સંતોનો મેળો ભરાય છે.તેમજ ભવનાથ ચોમાસામાં બેસ્ટ સ્થળ માનવામાં આવે છે. આ સ્થળ ધાર્મિક સ્થળ તરીકે તો ફેમસ છે સાથે લોકોને લીલીછમ વનરાય તેમજ ઝરણાઓ પણ જોવા મળશે. ભવનાથમાં જટાશંકર બેસ્ટ સ્થળ માનવામાં આવે છે. (photo : Neekharas)

જૂનાગઢના ભવનાથમાં આવેલું જટાશંકર ચોમાસામાં ફરવા માટે બેસ્ટ સ્થળ છે. ભવનાથમાં સેંકડો વર્ષોથી સાધુ-સંતોનો મેળો ભરાય છે.તેમજ ભવનાથ ચોમાસામાં બેસ્ટ સ્થળ માનવામાં આવે છે. આ સ્થળ ધાર્મિક સ્થળ તરીકે તો ફેમસ છે સાથે લોકોને લીલીછમ વનરાય તેમજ ઝરણાઓ પણ જોવા મળશે. ભવનાથમાં જટાશંકર બેસ્ટ સ્થળ માનવામાં આવે છે. (photo : Neekharas)

5 / 5
 વિલ્સન હિલ પર્વતમાળાની ગોદમાં વસેલા ધરમપુર તાલુકામાં નવા ગિરિમથક તરીકે વિકસી રહેલું એક સ્થળ છે. આ નયનરમ્ય સ્થળ, પ્રકૃત્તિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. વિલ્સન હિલ ઉનાળા અને ચોમાસામાં એક શાનદાર ડેસ્ટિનેશન માનવામાં આવે છે. અહિ જવા માટે સુરત તેમજ વલસાડથી ટ્રેન દ્વારા પણ પહોંચી શકો છો. ( photo:Gujarat Tourism)

વિલ્સન હિલ પર્વતમાળાની ગોદમાં વસેલા ધરમપુર તાલુકામાં નવા ગિરિમથક તરીકે વિકસી રહેલું એક સ્થળ છે. આ નયનરમ્ય સ્થળ, પ્રકૃત્તિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. વિલ્સન હિલ ઉનાળા અને ચોમાસામાં એક શાનદાર ડેસ્ટિનેશન માનવામાં આવે છે. અહિ જવા માટે સુરત તેમજ વલસાડથી ટ્રેન દ્વારા પણ પહોંચી શકો છો. ( photo:Gujarat Tourism)