Travel Tips : શનિ-રવિની રજામાં ધરોઈ એડવેન્ચર ફેસ્ટની મુલાકાત લો, 10થી વધુ એક્ટિવિટી મજા માણો

ગુજરાત સરકાર વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે ધરોઈ ડેમ માટે સુંદર કામગીરી કરી છે. 45 દિવસ સુધી ધરોઈ એડવેન્ચર ફેસ્ટ યોજાશે. જાણો ટેન્ટમાં રહેવાનો કેટલો ચાર્જ છે.

| Updated on: May 23, 2025 | 3:52 PM
4 / 8
લક્ઝરિયસ ટેન્ટ સિટીમાં રહેવાની વ્યવસ્થા પણ ખુબ સારી કરવામાં આવી છે. તેમજ અહી સાંસ્કૃતિક અને અનુભવાત્મક પ્રવૃતિઓની સાથે લાઈવ મ્યુઝિક પરોર્મન્સનો પણ લાભ લઈ શકશે.

લક્ઝરિયસ ટેન્ટ સિટીમાં રહેવાની વ્યવસ્થા પણ ખુબ સારી કરવામાં આવી છે. તેમજ અહી સાંસ્કૃતિક અને અનુભવાત્મક પ્રવૃતિઓની સાથે લાઈવ મ્યુઝિક પરોર્મન્સનો પણ લાભ લઈ શકશે.

5 / 8
જો આપણે ટેન્ટના ભાવ વિશે વાત કરીએ તો રજવાડી ટેન્ટમાં 1 દિવસ રહેવાનો પ્લાન 7000, તેમજ પ્રીમિયર ટેન્ટનો 5500 અને ડિલક્ક્ષ એસી કોટેજના 4000 રુપિયા પ્રીમિયર  ડોર્મેટરીમાં એક રાતના  700 રુપિયા અને એસી હેંગર ડોર્મેટરીનો 350 ચાર્જ રાખવામાં આવ્યો છે.

જો આપણે ટેન્ટના ભાવ વિશે વાત કરીએ તો રજવાડી ટેન્ટમાં 1 દિવસ રહેવાનો પ્લાન 7000, તેમજ પ્રીમિયર ટેન્ટનો 5500 અને ડિલક્ક્ષ એસી કોટેજના 4000 રુપિયા પ્રીમિયર ડોર્મેટરીમાં એક રાતના 700 રુપિયા અને એસી હેંગર ડોર્મેટરીનો 350 ચાર્જ રાખવામાં આવ્યો છે.

6 / 8
'ધરોઈ એડવેન્ચર ફેસ્ટ' વિશે માહિતી આપતાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે આ ફેસ્ટમાં હાઇડ્રોપાવર બોટ અને પેરાસેલિંગ પ્રવૃત્તિઓ જેવા વિવિધ આકર્ષણો જોવા મળશે. (all photo : gujarat tourisam)

'ધરોઈ એડવેન્ચર ફેસ્ટ' વિશે માહિતી આપતાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે આ ફેસ્ટમાં હાઇડ્રોપાવર બોટ અને પેરાસેલિંગ પ્રવૃત્તિઓ જેવા વિવિધ આકર્ષણો જોવા મળશે. (all photo : gujarat tourisam)

7 / 8
તેવી જ રીતે હવાઈ પ્રવૃત્તિઓમાં પેરામોટરિંગ તેમજ જમીન પરની પ્રવૃત્તિઓ જેમ કે રોક ક્લાઇમ્બિંગ અને બોલ્ડરિંગ, ટ્રેકિંગ અને હાઇકિંગ ટ્રેલ્સ, માઉન્ટેન બાઇકિંગ, સાયકલિંગ અને કેમ્પિંગ વગેરેનો સમાવેશ થાય છે.

તેવી જ રીતે હવાઈ પ્રવૃત્તિઓમાં પેરામોટરિંગ તેમજ જમીન પરની પ્રવૃત્તિઓ જેમ કે રોક ક્લાઇમ્બિંગ અને બોલ્ડરિંગ, ટ્રેકિંગ અને હાઇકિંગ ટ્રેલ્સ, માઉન્ટેન બાઇકિંગ, સાયકલિંગ અને કેમ્પિંગ વગેરેનો સમાવેશ થાય છે.

8 / 8
આ ઉત્સવની મુલાકાત લેતા પ્રવાસીઓને યાદગાર અનુભવ આપવા માટે, મનોરંજન માટે દરરોજ સાંજે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવશે.

આ ઉત્સવની મુલાકાત લેતા પ્રવાસીઓને યાદગાર અનુભવ આપવા માટે, મનોરંજન માટે દરરોજ સાંજે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવશે.