Travel Tips : સૌરાષ્ટ્રની સમૃદ્ધ લોકસંસ્કૃતિને જોવા, જાણવા અને માણવા માટે થઈ જાવ તૈયાર, આ તારીખે ભરાશે તરણેતરનો મેળો

તરણેતરના મેળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ પણ તમને જોવા મળે છે. જો તમે પણ આ વખતે તરણેતરના મેળામાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ તારીખે ભરાશે મેળો.26 થી 29 ઓગસ્ટ 2025 દરમિયાન તરણેતરનો મેળો ભરાશે.

| Updated on: Jun 27, 2025 | 5:06 PM
4 / 7
તરણેતરનાં મેળાની ત્રણ વિશેષતાઓની જો આપણે વાત કરીએ તો , સામસામા બોલાતા દુહા, વહેલી રાતથી માંડીને સવાર સુધી ચાલતી ભજનની રમઝટ અને અંદાજે 200 ભાઈ-બહેનોના એક સાથે લેવાતા હુડા અને હાજા રાસ છે.

તરણેતરનાં મેળાની ત્રણ વિશેષતાઓની જો આપણે વાત કરીએ તો , સામસામા બોલાતા દુહા, વહેલી રાતથી માંડીને સવાર સુધી ચાલતી ભજનની રમઝટ અને અંદાજે 200 ભાઈ-બહેનોના એક સાથે લેવાતા હુડા અને હાજા રાસ છે.

5 / 7
મેળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ પણ તમને જોવા મળે છે.તરણેતરનો મેળો આમ રાસ, તાલ, લય, ગીત અને નૃત્યની ર્દષ્ટિએ તેમજ ભાતીગળ પોશાકના વૈવિધ્યથી દેશવિદેશમાં ખૂબ લોકપ્રિય બન્યો છે.

મેળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ પણ તમને જોવા મળે છે.તરણેતરનો મેળો આમ રાસ, તાલ, લય, ગીત અને નૃત્યની ર્દષ્ટિએ તેમજ ભાતીગળ પોશાકના વૈવિધ્યથી દેશવિદેશમાં ખૂબ લોકપ્રિય બન્યો છે.

6 / 7
  જો તમારે તરણેતરના મેળામાં જવું હોય તો સૌથી પહેલા તમારે સુરેન્દ્રનગર જવાનું રહેશે. ત્યાંથી થાનગઢ અહી થોડા કિલોમીટર દુર તરણેતરનો મેળો ભરાય છે. ચોટીલાથી 39 કિલોમીટર દુર આવેલું છે.

જો તમારે તરણેતરના મેળામાં જવું હોય તો સૌથી પહેલા તમારે સુરેન્દ્રનગર જવાનું રહેશે. ત્યાંથી થાનગઢ અહી થોડા કિલોમીટર દુર તરણેતરનો મેળો ભરાય છે. ચોટીલાથી 39 કિલોમીટર દુર આવેલું છે.

7 / 7
તરણેતરમાં મેળામાં તમે બસ, કે પછી પ્રાઈવેટ કાર દ્વારા જઈ શકો છો. તેમજ ટ્રેનમાં જવું હોય તો સુરેન્દ્ર નગર સુધી ટ્રેનમાં બેસી, ત્યાંથી વાહનમાં તરણેતરના મેળામાં જઈ શકો છો.   (photo : gujarat tourisam)

તરણેતરમાં મેળામાં તમે બસ, કે પછી પ્રાઈવેટ કાર દ્વારા જઈ શકો છો. તેમજ ટ્રેનમાં જવું હોય તો સુરેન્દ્ર નગર સુધી ટ્રેનમાં બેસી, ત્યાંથી વાહનમાં તરણેતરના મેળામાં જઈ શકો છો. (photo : gujarat tourisam)