
મસૂરીમાં કોઈ રેલવે સ્ટેશન નથી. તમે દેહરાદુન સુધી તમે ટ્રેનથી આવી શકો છો. ત્યારબાદ બાય રોડ બસ કે પછી કેબ કરી મસૂરી જવા માટે નીકળી શકો છો. કે પછી તમે દિલ્હીથી મસૂરી જવા માટે શતાબ્દી ટ્રેનમાં પણ બેસી શકો છો. જે દેહરાદૂન સુધી આવે છે.

મસૂરી તમે કાર,ટ્રેન કે પછી બસ દ્વારા પણ જઈ શકો છો. અમદાવાદથી મસૂરી કારમાં અંદાજે 22 કલાકનો સમય લાગશે. તમને મસૂરી જવા માટે દેહરાદુન, દિલ્હીથી પણ લગ્ઝરી બસ મળી જશે.