Travel tips : વીકએન્ડ પર બનાવો મોઢેરા સૂર્ય મંદિરે જવાનો પ્લાન, જાણો કેવી રીતે જશો

રાજ્ય સરકાર દ્વારા શિલ્પ,સ્થાપત્ય,સંસ્કૃતિ અને કલાને જીવંત રાખવા દર વર્ષે મોઢેરા ખાતે ઉત્તરાર્ધ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જો તમે પણ મોઢેરા સૂર્યમંદિર જવાનો પ્લાન કરી રહ્યા છો, તો જાણો કેવી રીતે મોઢેરા સૂર્યમંદિર પહોંચશો.

| Updated on: Jan 15, 2025 | 2:20 PM
4 / 6
અમદાવાદથી મોઢેરા સૂર્ય મંદિરનું અંતર અંદાજે 101 કિલોમીટરનું છે. જો તમે કાર લઇ જાઓ તો સૂર્ય મંદિર જવા માટે બે કલાકનો સમય લાગી શકે છે. મહેસાણાથી સૂર્ય મંદિરનું અંતર 25 કિલોમીટર છે.

અમદાવાદથી મોઢેરા સૂર્ય મંદિરનું અંતર અંદાજે 101 કિલોમીટરનું છે. જો તમે કાર લઇ જાઓ તો સૂર્ય મંદિર જવા માટે બે કલાકનો સમય લાગી શકે છે. મહેસાણાથી સૂર્ય મંદિરનું અંતર 25 કિલોમીટર છે.

5 / 6
જો તમે ફ્લાઈટમાં દ્વારા મોઢેરા સૂર્યમંદિર જઈ રહ્યા છો તો નજીકનું એરપોર્ટ અમદાવાદ છે. અમદાવાદથી પ્રાઇવેટ વાહન અને સરકારી બસ મળી જશે અથવા તો તમારે મહેસાણા જવું પડશે અને ત્યાંથી મોઢેરાની બસ પકડી શકો છો.

જો તમે ફ્લાઈટમાં દ્વારા મોઢેરા સૂર્યમંદિર જઈ રહ્યા છો તો નજીકનું એરપોર્ટ અમદાવાદ છે. અમદાવાદથી પ્રાઇવેટ વાહન અને સરકારી બસ મળી જશે અથવા તો તમારે મહેસાણા જવું પડશે અને ત્યાંથી મોઢેરાની બસ પકડી શકો છો.

6 / 6
પરિવાર કે મિત્રો સાથે ટ્રેનમાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમારે મહેસાણા રેલવે સ્ટેશને ઉતરવું પડશે અને ત્યાંથી બસ કે પ્રાઇવેટ વાહન દ્વારા મોઢેરા સૂર્ય મંદિર પહોંચી શકો છો.મોઢેરા સૂર્યમંદિરની નજીક પણ અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે. તમે આજુબાજુના સ્થળે પણ જઈ શકો છો.

પરિવાર કે મિત્રો સાથે ટ્રેનમાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમારે મહેસાણા રેલવે સ્ટેશને ઉતરવું પડશે અને ત્યાંથી બસ કે પ્રાઇવેટ વાહન દ્વારા મોઢેરા સૂર્ય મંદિર પહોંચી શકો છો.મોઢેરા સૂર્યમંદિરની નજીક પણ અનેક ફરવા લાયક સ્થળો આવેલા છે. તમે આજુબાજુના સ્થળે પણ જઈ શકો છો.