Travel tips : ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના દર્શન કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો જાણો મહત્વની વાત

જો તમને ઉજ્જૈન એટલે કે મહાકાલના દર્શન કરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો ચાલો જાણીએ ઉજ્જૈન કઈ રીતે પહોંચશો. ઓછા બજેટમાં તમે ઉજ્જૈન ફરી શકશો. ઉજ્જૈનનું મહાકાલેશ્વર મંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે.

| Updated on: Dec 01, 2024 | 4:49 PM
4 / 6
ઉજ્જૈનનું મહાકાલેશ્વર મંદિર ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંથી એક છે. આ મંદિરમાં રોજ લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. અહિ ભસ્મ આરતીનું પણ ધાર્મિક મહત્વ છે.

ઉજ્જૈનનું મહાકાલેશ્વર મંદિર ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાંથી એક છે. આ મંદિરમાં રોજ લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. અહિ ભસ્મ આરતીનું પણ ધાર્મિક મહત્વ છે.

5 / 6
ઉજ્જૈન રેલવે સ્ટેશનની આસપાસ તમને અનેક હોટલો પણ રહેવા માટે મળી જશે. તેમજ તમે આશ્રમમાં પણ રહેવાનો પ્લાન બનાવી શકો છો. જમવા માટે તમને ઉજ્જૈન મંદિરની બહાર અવનવી વાનગીઓ મળી રહેશે.

ઉજ્જૈન રેલવે સ્ટેશનની આસપાસ તમને અનેક હોટલો પણ રહેવા માટે મળી જશે. તેમજ તમે આશ્રમમાં પણ રહેવાનો પ્લાન બનાવી શકો છો. જમવા માટે તમને ઉજ્જૈન મંદિરની બહાર અવનવી વાનગીઓ મળી રહેશે.

6 / 6
ઉજ્જૈન શહેરમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું મંદિર છે, જ્યારે ખંડવા જિલ્લામાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનું મંદિર છે. ઉજ્જૈન ખૂબ જ સુંદર શહેર છે. આ શહેર મોક્ષ પ્રદાન કરનારા સાત શહેરોમાંનું એક હોવાનું કહેવાય છે. મહાકાલેશ્વર મંદિર ઉપરાંત અહીં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે.

ઉજ્જૈન શહેરમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનું મંદિર છે, જ્યારે ખંડવા જિલ્લામાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનું મંદિર છે. ઉજ્જૈન ખૂબ જ સુંદર શહેર છે. આ શહેર મોક્ષ પ્રદાન કરનારા સાત શહેરોમાંનું એક હોવાનું કહેવાય છે. મહાકાલેશ્વર મંદિર ઉપરાંત અહીં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે.