Travel tips : દિવાળી પહેલા મુસાફરો માટે એક ગુડ ન્યુઝ, સાસણ ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું

સાસણ ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે, જંગલમાં સિંહોનું 4 મહિનાનું ચોમાસુ વેકેશન પૂર્ણ થયું છે, એટલે કે, દિવાળી પહેલા મુસાફરો માટે એક સારા સમાચાર છે. તો ચાલો જાણીએ જો તમે સાસણ ગીર ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો કઈ રીતે સાસણ ગીર પહોંચશો.

| Updated on: Oct 20, 2024 | 3:49 PM
4 / 5
અભયારણ્ય દર વર્ષે 16મી ઓક્ટોબરથી 15મી જૂન સુધી પ્રવાસન માટે ખુલ્લું રહે છે.જૂનાગઢના રેલ્વે સ્ટેશન સુધી અમદાવાદ અને રાજકોટ અને અન્ય મોટા શહેરોમાંથી ટ્રેનો મળે છે. અહીંથી સાસણ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સુધી પહોંચવામાં લગભગ દોઢ કલાકનો સમય લાગે છે.

અભયારણ્ય દર વર્ષે 16મી ઓક્ટોબરથી 15મી જૂન સુધી પ્રવાસન માટે ખુલ્લું રહે છે.જૂનાગઢના રેલ્વે સ્ટેશન સુધી અમદાવાદ અને રાજકોટ અને અન્ય મોટા શહેરોમાંથી ટ્રેનો મળે છે. અહીંથી સાસણ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સુધી પહોંચવામાં લગભગ દોઢ કલાકનો સમય લાગે છે.

5 / 5
તમે પરિવાર સાથે બાય રોડ સાસણ ગીર જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તમે જૂનાગઢ થઈને સાસણ ગીરની મુલાકાત લઈ શકો છો. જૂનાગઢથી સાસણ ગીર આશરે 50 કિમી દુર થાય છે અને આ અંતર કાપવામાં લગભગ 1 કલાકનો સમય લાગે છે. GSRTC બસો અને ઘણી ખાનગી બસો બંને શહેરો વચ્ચે ચાલે છે અને તમને સીધા સાસણ ગીર પહોંચાડશે. (all photo : sasan_gir_forest)

તમે પરિવાર સાથે બાય રોડ સાસણ ગીર જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તમે જૂનાગઢ થઈને સાસણ ગીરની મુલાકાત લઈ શકો છો. જૂનાગઢથી સાસણ ગીર આશરે 50 કિમી દુર થાય છે અને આ અંતર કાપવામાં લગભગ 1 કલાકનો સમય લાગે છે. GSRTC બસો અને ઘણી ખાનગી બસો બંને શહેરો વચ્ચે ચાલે છે અને તમને સીધા સાસણ ગીર પહોંચાડશે. (all photo : sasan_gir_forest)