
તમે પણ તમારી માતાને મધર્સ ડે પર તમારા આસપાસના ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ આ દિવસને ખાસ બનાવી શકો છો.અમદાવાદ અને આસપાસ ના તમામ કૃષ્ણ પ્રેમી આ મંદિરની જરુર મુલાકાત લેતા હોય છે.

વૈષ્ણોદેવી માતાનું લોકપ્રિય મંદિર અમદાવાદના એસ-જી હાઈવે પર આવેલું છે.આ મંદિર હિન્દુ ભક્તો માટે એક મુખ્ય તીર્થસ્થળ છે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે.

ગુજરાતમાં રહેતા તમામ સાઉથના લોકો અન્ય શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીકરૂપ અમદાવાદનું બાલાજી મંદિરછે. ભગવાન બાલાજીના લાખો ભક્તો તિરુપતિ ગયા વિના જ અમદાવાદમાં આસાનીથી ભગવાનના દર્શનનો લાભ મેળવી શકે તે હેતુથી આ ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.