Travel Tips : ઓછા પૈસામાં ગુજરાતના આ બીચ પર ન્યુયર સેલિબ્રેટ કરવાનો પ્લાન બનાવો, જુઓ ફોટો

નવા વર્ષને સેલિબ્રેટ કરવા માટે લોકો ભીડ ભાડથી દુર શાંત સ્થળની શોધ કરતા હોય છે. તો કેટલાક લોકો પાર્ટીના મુડમાં આવી જાય છે. તો આજે અમે તમને ગુજરાતના કેટલાક એવા બીચ વિશે જણાવીશું, જ્યાં તમને ભીડ પણ જોવા મળશે નહિ અને તમે ન્યુયરને સેલિબ્રેટ કરી શકશો.

| Updated on: Dec 12, 2024 | 2:36 PM
4 / 6
અમદાવાદથી અંદાજે 439 કિલોમીટર દુર દ્વારકાને ભગવાન કૃષ્ણની નગરી કહેવામાં આવે છે. અહિ દુર દુરથી ભક્તો દ્વારકાઘીશના દર્શન કરવા માટે આવતા હોય છે. જો તમારો ન્યુયર સેલિબ્રેશન કરવાનો પ્લાન પરિવાર સાથે છે. તો તમે દ્વારકાઘીશના દર્શન પરિવાર સાથે કરી દ્વારકા બીચ પર ન્યુયર સેલિબ્રેશન કરી શકો છો.

અમદાવાદથી અંદાજે 439 કિલોમીટર દુર દ્વારકાને ભગવાન કૃષ્ણની નગરી કહેવામાં આવે છે. અહિ દુર દુરથી ભક્તો દ્વારકાઘીશના દર્શન કરવા માટે આવતા હોય છે. જો તમારો ન્યુયર સેલિબ્રેશન કરવાનો પ્લાન પરિવાર સાથે છે. તો તમે દ્વારકાઘીશના દર્શન પરિવાર સાથે કરી દ્વારકા બીચ પર ન્યુયર સેલિબ્રેશન કરી શકો છો.

5 / 6
વલસાડના તિથલ બીચની સુંદરતા જોવા લાયક છે. જેને પિકનિક સ્પોટ પણ કહેવામાં આવે છે. તીથલ બીચની રેતી એકદમ કાળા રંગની છે, જે પરિવાર તેમજ બાળકો સાથે ફરવા માટે બેસ્ટ સ્થળ છે. અહિ અનેક રાઈડનો પણ આનંદ માણી શકો છો. જો તમે વલસાડ જઈ રહ્યા છો તો આ સુંદર બીચ પર જવાનું ભૂલતા નહિ.

વલસાડના તિથલ બીચની સુંદરતા જોવા લાયક છે. જેને પિકનિક સ્પોટ પણ કહેવામાં આવે છે. તીથલ બીચની રેતી એકદમ કાળા રંગની છે, જે પરિવાર તેમજ બાળકો સાથે ફરવા માટે બેસ્ટ સ્થળ છે. અહિ અનેક રાઈડનો પણ આનંદ માણી શકો છો. જો તમે વલસાડ જઈ રહ્યા છો તો આ સુંદર બીચ પર જવાનું ભૂલતા નહિ.

6 / 6
જૂનાગઢ જિલ્લામાં આવેલ ચોરવાડ બચ પર તમને ખુબ મજા આવશે.  અહિ તમને માણસોનો નહિ પરંતુ સમુદ્રના પાણીનો જ અવાજ સાંભળવા મળશે. સનસેટનો પણ નજારો માણી શકશો. અહિ ગયા પછી તમે દિવ અને માલદીવ્સના બીચને પણ ભૂલી જશો.

જૂનાગઢ જિલ્લામાં આવેલ ચોરવાડ બચ પર તમને ખુબ મજા આવશે. અહિ તમને માણસોનો નહિ પરંતુ સમુદ્રના પાણીનો જ અવાજ સાંભળવા મળશે. સનસેટનો પણ નજારો માણી શકશો. અહિ ગયા પછી તમે દિવ અને માલદીવ્સના બીચને પણ ભૂલી જશો.