Gujarati NewsPhoto galleryThis 3 flour roti is beneficial for diabetic patients the effect will be visible in 7 days blood sugar will be under control
Health Tips : ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે આ 3 લોટની રોટલી, 7 દિવસમાં દેખાશે અસર, કંટ્રોલમાં રહેશે બ્લડ સુગર
ડાયાબિટીસથી પીડિત લોકોએ તેમના આહારનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. આજે અમે તમને એવા 3 લોટ વિશે જણાવીશું જેનું સેવન તમને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. હૃદય રોગ, કિડની, ફેફસા અને આંખો જેવા શરીરના ઘણા ભાગોને નુકસાન પહોંચાડે છે.
ચણાના લોટમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તેનું સેવન ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચણાના લોટમાંથી બનેલી રોટલીનું સેવન બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
5 / 5
જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો