આ છે અમદાવાદના એ પાંચ સુંદર મંદિરો, એકવાર તમે તેમની મુલાકાત લો તો તમને વારંવાર જવાનું મન થશે- Photos

ભારતના વિવિધ શહેરોમાં અલગ-અલગ મંદિરો છે. આ મંદિરોનો પોતાનો ઇતિહાસ અને કથાઓ છે. જે પૈકી કેટલાક રાજાએ બંધાવ્યા હતા અને કેટલાક મંદિરો સ્વયંભુ રાતોરાત પ્રગટ થયા હતા. જો ગુજરાતના અમદાવાદની વાત કરીએ તો અહીં પણ ખૂબ જ સુંદર મંદિરો છે. જેના દર્શન તમારે ઓછામાં ઓછા એક વખત જરૂર કરવા જોઈએ. એવું કહેવાય છે કે વ્યક્તિ એકવાર આ મંદિરોની મુલાકાત લે છે, તો તેને વારંવાર ત્યાં જવાનું મન થાય છે.

| Updated on: Jul 29, 2024 | 1:27 PM
4 / 5
ભદ્રકાલી માનું મંદિર-  આ મંદિર દેવી ભદ્રકાલીને સમર્પિત છે, જેને દેવી કાલીના સ્વરૂપોમાંથી એક માનવામાં આવે છે. આ સુંદર મંદિરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય નવરાત્રી છે કારણ કે આ તહેવાર સૌથી વધુ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે.

ભદ્રકાલી માનું મંદિર- આ મંદિર દેવી ભદ્રકાલીને સમર્પિત છે, જેને દેવી કાલીના સ્વરૂપોમાંથી એક માનવામાં આવે છે. આ સુંદર મંદિરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય નવરાત્રી છે કારણ કે આ તહેવાર સૌથી વધુ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે.

5 / 5
શ્રી હનુમાનજી મંદિર-  શાહીબાગમાં આવેલું શ્રી હનુમાનજી મંદિર અમદાવાદના સૌથી જૂના મંદિરોમાંનું એક છે. તેની સ્થાપના લગભગ 100 વર્ષ પહેલા પંડિત ગજાનન પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. મંદિરને ભગવાન રામની વાણીીથી અંદરથી શણગારવામાં આવ્યું છે. મંગળવારે અને શનિવારે  મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શને આવે છે.

શ્રી હનુમાનજી મંદિર- શાહીબાગમાં આવેલું શ્રી હનુમાનજી મંદિર અમદાવાદના સૌથી જૂના મંદિરોમાંનું એક છે. તેની સ્થાપના લગભગ 100 વર્ષ પહેલા પંડિત ગજાનન પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. મંદિરને ભગવાન રામની વાણીીથી અંદરથી શણગારવામાં આવ્યું છે. મંગળવારે અને શનિવારે મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શને આવે છે.