Gujarati NewsPhoto galleryThe fair administration has announced the routes for the third Amrit Snan of Vasant Panchami devotees should take special note of these routes
મહાકુંભમાં થનારા વસંત પંચમીના ત્રીજા અમૃત સ્નાન માટે મેળા પ્રશાસને જાહેર કર્યા માર્ગો, શ્રદ્ધાળુઓ ખાસ નોંધી લે આ માર્ગો- Photos
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આવતીકાલે થનારા વસંત પંચમીના અમૃત સ્નાનની મેળા પ્રશાસન દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. સીએમ યોગીના નિર્દેશથી પ્રશાસન સંપૂર્ણ રીતે સજ્જ બન્યુ છે.
સંપૂર્ણ રીતે સજ્જ મેળા પ્રશાસને વહીવટીતંત્રે ભક્તોની અવરજવર માટે માહિતી શેર કરી છે.
5 / 5
ઝુંસીથી સંગમ જવા માટે શ્રદ્ધાળુઓ પુલ નં. 16, 18, 21 અને 24 નો ઉપયોગ કરી શકશે. જ્યારે બ્રિજ નંબર 27 અને 29 ઝુંસીથી અરેલ જવા માટે ખુલ્લો છે. આ માર્ગોનો ઉપયોગ કરીને ભક્તો સરળતાથી આવનજાવન કરી શકશે.